Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

દિલ્હીમાં 27 વર્ષ બાદ કમળ ખીલ્યુઃ આપ સફાચટ, કોંગ્રેસ શુન્ય

દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપએ ફરી સત્તા મેળવી છે. આ લખાય છે ત્યારે કૂલ 70 બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો જીતી લીધી છે અને તે 8 બેઠકો પર સરસાઇ ધરાવે છે, આપએ 18 બેઠકો જીતી લીધી છે અને તે 4 બેઠકો પર સરસાઇ ધરાવે છે.

Kajal Barad by Kajal Barad
Feb 8, 2025, 05:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપએ ફરી સત્તા મેળવી છે. આ લખાય છે ત્યારે કૂલ 70 બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો જીતી લીધી છે અને તે 8 બેઠકો પર સરસાઇ ધરાવે છે, આપએ 18 બેઠકો જીતી લીધી છે અને તે 4 બેઠકો પર સરસાઇ ધરાવે છે. જ્યારે કોંગ્રેસ ફરી એક વાર એક પણ બેઠક જીતવામાં સફળ થયું નથી.

આ ચૂંટણીમાં આપના દિગ્ગજોનો ઘોર પરાજય થયો

આ ચૂંટણીમાં આપના દિગ્ગજો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને સોમનાથ ભારતી ચૂંટણી હારી ગયા છે. માત્ર સીએમ આતિશી પોતાની બેઠક જાળવી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા હતા. દિલ્હીની જનતાએ જેલમાં ગયેલા નેતાઓને બહારનો રસ્તો બતાવ્યો છે.

ભાજપે શરૂઆતથી જ જોરદાર તૈયારીઓ કરી હતી

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભાજપે દિલ્હીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બૈજયંત પાંડાને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટીએ અતુલ ગર્ગને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા અને બંનેને દિલ્હી ચૂંટણીને લગતી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે છેલ્લા દિવસ સુધી પોતાની બધી તાકાત લગાવી દીધી અને એક અલગ રણનીતિ અપનાવી હતી. જ્યારે કોંગ્રેસને કારણે, ચૂંટણી સ્પર્ધા ત્રિકોણીય બની ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીની સરકારને ‘આપત્તિ’ ગણાવી અને દિલ્હીને હરિયાણાથી કથિત રીતે ઝેરી પાણી મળવાના મુદ્દા પર કેજરીવાલને ઘેરી લીધા હતા. બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે 12 રેલીઓ અને 4 રોડ શો કરીને ભાજપની તરફેણાં વાતાવરણ ઉભું કર્યું. ભાજપ ત્રણ હજારથી વધુ નક્કડ સભાઓ અને યુવા ચૌપાલ અને મહિલા ડ્રોઇંગ રૂમ મીટિંગ્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મતદારો સુધી પહોંચ્યું હતું.

ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી

પીએમ મોદીની ચાર રેલીઓ ઉપરાંત, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓએ પ્રચાર કર્યો. યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને આસામ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ પણ રોડ શો અને સભાઓ યોજી હતી. આ ઉપરાંત, NDAના તમામ સાંસદોને પ્રચારમાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હીના 256 મંડળોમાંથી દરેકમાં એક સાંસદને પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત, દિલ્હીની ચૂંટણીમાં, ભાજપે જેડીયુ અને એલજેપી (રામ વિલાસ) સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. શિવસેના સહિત અન્ય પક્ષોએ પણ ભાજપને ટેકો આપ્યો, જેનાથી ગઠબંધન મજબૂત થયું.

દિલ્હીને 10 દિવસમાં નવા મુખ્યમંત્રી મળશેઃ જય પાંડા

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી પદ અંગે અટકળો તેજ થઈ ગઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ કહ્યું છે કે આગામી 10 થી 15 દિવસમાં દિલ્હીને નવા મુખ્યમંત્રી મળશે. જય પાંડાએ કહ્યું કે, અમારી પાસે સામૂહિક નેતૃત્વ છે અને મુખ્યમંત્રીની પસંદગી એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. તેમણે એ વાત ભાર મૂક્યો કે દિલ્હીમાં હવે ‘ડ્રામા પોલિટિક્સ’ને મંજૂરી આપવામાં આવશે નહીં અને સરકાર વિકાસના એજન્ડા પર કામ કરશે.

Tags: AAPAMITSHAHBJPBJPdelhiDelhiElectionResultsKEJRIWALPm ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.