Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

અવકાશ યાત્રી સુનિતા વિલિમ્સનો ભારત પ્રેમ છલકાયો કહ્યું એક મહાન અને અદ્ભુત લોકશાહી દેશ

સુનિતા વિલિયમ્સે ભારતને એક મહાન દેશ અને અદ્ભુત લોકશાહી તરીકે વખાણ્યો.તેમણે કહ્યું કે તેમને ભારત પ્રત્યે ઊંડો લગાવ છે કારણ કે તેમના પિતા ભારતના છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 1, 2025, 11:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • અવકાશ યાત્રી સુનિતા વિલિમ્સનો ભારત પ્રત્યે પ્રેમ
  • ભારત એક મહાન-અદ્ભુત લોકશાહી દેશ : સુનિતા વિલિયમ્સ
  • સુનિતા વિલિયમ્સે સોમવારે 31 માર્ચે એક ઇન્ટરવ્યુ આપ્યો
  • ભારત અવકાશથી ખૂબ જ સુંદર દેખાય છે : સુનિતા વિલિયમ્સ
  • મને ખાતરી છે કે હું મારા પિતાના દેશમાં પાછી જઈશ : સુનિતા વિલિયમ્સ
  • બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા
  • બંને મુસાફરો 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યા હતા
  • 19 માર્ચ,2025ના રોજ અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફર્યા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 19 માર્ચ, 2025ના રોજ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં બેસીને પૃથ્વી પર પાછા ફર્યા.તે અને તેમના સાથી બુચ વિલ્મોર 5 જૂન, 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા.ત્યારથી બંને મુસાફરો 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યા.સુનિતા વિલિયમ્સે સોમવારે 31 માર્ચે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે અવકાશમાં વિતાવેલા પોતાના અનુભવો શેર કર્યા હતા.ઇન્ટરવ્યુ દરમિયાન તેમને ભારત વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે ભારત અવકાશથી ખૂબ જ સુંદર દેખાય છે.જ્યારે પણ તેમનું અવકાશયાન હિમાલય પરથી પસાર થતું ત્યારે તેમણે અદ્ભુત દૃશ્યો જોયા.તેમણે તેને અદ્ભુત ગણાવ્યું અને કહ્યું કે આ દ્રશ્ય તેમના હૃદયમાં વસી ગયું છે.

– હું મારા પિતાના દેશમાં પાછી જઈશ

સુનિતા વિલિયમ્સે ભારતને એક મહાન દેશ અને અદ્ભુત લોકશાહી તરીકે વખાણ્યો.તેમણે કહ્યું કે તેમને ભારત પ્રત્યે ઊંડો લગાવ છે કારણ કે તેમના પિતા ભારતના છે. તેમણે કહ્યું, “મને ખાતરી છે કે હું મારા પિતાના દેશમાં પાછી જઈશ.”ભારત સાથેના તેમના જોડાણ અંગે સુનિતાના આ ભાવનાત્મક વિચારો તેમની ભારતીય મૂળ પ્રત્યેની ઊંડી સમજને પ્રતિબિંબિત કરે છે.

– અવકાશમાંથી દેખાતા ભારતના સમૃદ્ધ રંગો અને દૃશ્યો

અવકાશમાંથી દેખાતા સમૃદ્ધ રંગો વિશે વાત કરતા સુનિતાએ ખાસ કરીને ગુજરાત અને મુંબઈના અદ્ભુત દૃશ્ય વિશે વાત કરી.તેમણે કહ્યું કે આ શહેરોમાં ચમકતી રોશનીઓનું નેટવર્ક ખૂબ જ સુંદર લાગે છે.મોટા શહેરોથી નાના નગરોમાં ફેલાયેલો આ પ્રકાશ ભારતીય સભ્યતા અને આધુનિકતાનું અદ્ભુત મિશ્રણ રજૂ કરે છે.

– અવકાશમાં ભારતની વધતી ભૂમિકા અને સુનિતાનો ઉત્સાહ

સુનિતા વિલિયમ્સે પણ અવકાશ ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા પર ખુશી વ્યક્ત કરી.ખાનગી અવકાશ સાહસો સાથે ભારતના સહયોગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ એક્સિઓમ મિશન સાથે ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ નિવેદન ભારતના અવકાશ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ની સિદ્ધિઓ તરફ નિર્દેશ કરે છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે.

Tags: Astronaut Sunita WilliamsButch WilmoreGreat CountryINDIAIndia VisitLove For IndiaPraised IndiaReturned To EarthSLIDERSpaceStarliner Spacecraftsunita williamsSunita Williams ReturnTOP NEWSWonderful Democracy
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.