Kajal Barad

Kajal Barad

15 August 2024 : 15મી ઓગસ્ટે ગુજરાતના  ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી થશે,જાણો ભૂપેન્દ્ર પટેલ ક્યાં જિલ્લામાં હાજરી આપશે ?

15 August 2024 : 15મી ઓગસ્ટે ગુજરાતના ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી થશે,જાણો ભૂપેન્દ્ર પટેલ ક્યાં જિલ્લામાં હાજરી આપશે ?

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને દવજવંદન કરશે.મંત્રીમંડળના સભ્યો...

Paris Olympic 2024 : લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

Paris Olympic 2024 : લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતીય શટલરોએ ઇન્ડોનેશિયનો પર પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ ગેમ 21-18થી જીતી હતી. લક્ષ્યે બીજી ગેમ 21-12થી જીતીને મેચ જીતી...

Hamas Chief Ismail Haniyeh : કોણ છે ઈસ્માઈલ હાનિયા? ઈરાનના તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત

Hamas Chief Ismail Haniyeh : કોણ છે ઈસ્માઈલ હાનિયા? ઈરાનના તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું મોત

Ismail Haniyeh : ઈરાનની રાજધાની તેહરાનમાં તેમના નિવાસસ્થાન પર થયેલા હુમલામાં માર્યા ગયા. આ હુમલામાં હાનિયાનો બોડીગાર્ડ પણ માર્યો ગયો...

IND vs SL : ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં શ્રીલંકા સામે સુપર ઓવરમાં કેવી રીતે જીત મેળવી?

IND vs SL : ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20માં શ્રીલંકા સામે સુપર ઓવરમાં કેવી રીતે જીત મેળવી?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.મેચ ખૂબ જ...

Paris Olympics 2024 India’s Second Bronze Medal : મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની

Paris Olympics 2024 India’s Second Bronze Medal : મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની

Manu Bhaker And Sarabjot Wins Bronze : મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ અપાવ્યો.10 મીટર એર...

Jharkhand Train : ઝારખંડમાં રેલ અકસ્માત,હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2 લોકોના મોત

Jharkhand Train : ઝારખંડમાં રેલ અકસ્માત,હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2 લોકોના મોત

હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ મંગળવારે રાજખારસવાન અને બારામ્બો વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે...

Kerala Landslides : કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલન,સેંકડો લોકો દટાયા હોવાની આશંકા, IAF બચાવ કાર્યમાં વ્યસ્ત

Kerala Landslides : કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલન,સેંકડો લોકો દટાયા હોવાની આશંકા, IAF બચાવ કાર્યમાં વ્યસ્ત

વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન બાદ વાયુસેનાના બે હેલિકોપ્ટર બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં...

WhatsApp Service In India : શું ભારતમાં બંધ થશે WhatsApp? IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ

WhatsApp Service In India : શું ભારતમાં બંધ થશે WhatsApp? IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ

WhatsApp Service In India : માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં વોટ્સએપ સેવા અંગે કોંગ્રેસના નેતા વિવેક ટંખાના પ્રશ્નનો...

Gujarat Heavy Rainfall : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

Gujarat Heavy Rainfall : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા જળ સંગ્રહ હાઈલાઈટ્સ :...

પાકિસ્તાનમાં બે આદિવાસી જૂથો વચ્ચે અથડામણ, 30ના મોત, 145 ઘાયલ

પાકિસ્તાનમાં બે આદિવાસી જૂથો વચ્ચે અથડામણ, 30ના મોત, 145 ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં બે આદિવાસી જૂથો વચ્ચે જમીનને લઈને સશસ્ત્ર સંઘર્ષમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને...

શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.

શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.

ભગવાન શંકરને જળ ચઢાવવા અને ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં લાંબી કતારો જોવા મળે છે.તમામ શિવ મંદિરો બમ-બમ ભોલે...

Mann Ki Baat : આજે ‘મન કી બાત’નો  112 એપિસોડ , PM મોદીએ ‘મન કી બાત’કાર્યક્રમમાં જાણો શું કહ્યું ?

Mann Ki Baat : આજે ‘મન કી બાત’નો 112 એપિસોડ , PM મોદીએ ‘મન કી બાત’કાર્યક્રમમાં જાણો શું કહ્યું ?

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીના 112મા અને ત્રીજા કાર્યકાળનો આ બીજો મન...

અનેક રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જાણો કોને મળી ક્યા રાજ્યની જવાબદારી?

અનેક રાજ્યોના રાજ્યપાલ બદલાયા, જાણો કોને મળી ક્યા રાજ્યની જવાબદારી?

રાષ્ટ્રપતિએ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક તેમજ રાજસ્થાન,તેલંગાણા,સિક્કિમ, ઝારખંડ,છત્તીસગઢ,મેઘાલય,મહારાષ્ટ્ર અને મણિપુરના રાજ્યપાલોને બદલ્યા છે. હાઈલાઈટ્સ : નવા ગવર્નરોની યાદી...

IND vs SL : ભારતની રોમાંચક જીત,સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 43 રને હરાવ્યું

IND vs SL : ભારતની રોમાંચક જીત,સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 43 રને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું અને 43 રનથી જીત મેળવી. ભારતે શ્રેણીમાં 1-0ની જીત મેળવી લીધી છે. હાઈલાઈટ્સ...

Delhi : રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે 3 વિદ્યાર્થીઓના મોત, જાણો અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી?

Delhi : રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે 3 વિદ્યાર્થીઓના મોત, જાણો અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી?

આ મામલે કાર્યવાહી કરીને પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકને કસ્ટડીમાં લીધા છે. પોલીસે BNSની કલમ 105, 106(1),152, 290 અને...

મને માત્ર 5 મિનિટ બોલવાની છૂટ હતી,મમતા બેનર્જીના આ આરોપોનો નિર્મલા સીતારમણે આપ્યો જવાબ,જાણો શું કહ્યું?

મને માત્ર 5 મિનિટ બોલવાની છૂટ હતી,મમતા બેનર્જીના આ આરોપોનો નિર્મલા સીતારમણે આપ્યો જવાબ,જાણો શું કહ્યું?

મમતાના ખોટા આરોપોને નકારી કાઢતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મમતાએ કહ્યું કે તેમનું માઈક બંધ થઈ ગયું છે...

APJ Abdul Kalam Death Anniversary : ડૉ.અબ્દુલ કલામ ભારતના પ્રથમ સ્નાતક રાષ્ટ્રપતિ હતા,અબ્દુલ કલામએ ઘણી  મિસાઇલો ભેટ આપી જાણો તેમની તાકાત અને રેન્જ

APJ Abdul Kalam Death Anniversary : ડૉ.અબ્દુલ કલામ ભારતના પ્રથમ સ્નાતક રાષ્ટ્રપતિ હતા,અબ્દુલ કલામએ ઘણી મિસાઇલો ભેટ આપી જાણો તેમની તાકાત અને રેન્જ

Missile-Man : અબ્દુલ કલામની આજે 9મી પુણ્યતિથિ છે. તેણે ભારતને એવી મિસાઈલ આપી કે જેની શક્તિ અને રેન્જ તમને આશ્ચર્યચકિત...

Paris Olympics 2024 Opening Ceremony : પીવી સિંધુ-શરત કમલે ત્રિરંગો લહેરાવ્યો; 128 વર્ષમાં પ્રથમ વખત આવો  ભવ્ય સમારોહ; ઓપનિંગ સેરેમનીની  ખાસ તસવીરો

Paris Olympics 2024 Opening Ceremony : પીવી સિંધુ-શરત કમલે ત્રિરંગો લહેરાવ્યો; 128 વર્ષમાં પ્રથમ વખત આવો ભવ્ય સમારોહ; ઓપનિંગ સેરેમનીની ખાસ તસવીરો

પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની ખૂબ જ શાનદાર રહી હતી.આ સમારોહમાં પીવી સિંધુ અને શરત કમલે ત્રિરંગો લહેરાવ્યો...

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી T20 સિરીઝ શરૂ ,રાહુલ દ્રવિડે એક ખાસ સંદેશ સાથે ગૌતમ ગંભીરને મુખ્ય કોચની જવાબદારી સોંપી,જુઓ વીડિયો
PM Modi Ukriane Visit : પીએમ મોદી આગામી મહિને યુક્રેનની મુલાકાતે જશે ,જે રશિયા સાથેના યુદ્ધ વચ્ચે તેમની પ્રથમ મુલાકાત

PM Modi Ukriane Visit : પીએમ મોદી આગામી મહિને યુક્રેનની મુલાકાતે જશે ,જે રશિયા સાથેના યુદ્ધ વચ્ચે તેમની પ્રથમ મુલાકાત

PM Narendra Modi Ukraine Visit : પીએમ મોદીની આ મુલાકાત આ મહિને રશિયાની મુલાકાતના થોડા દિવસો બાદ થઈ રહી છે....

NITI Aayog : નીતિ આયોગની આજે 9મી કાઉન્સિલની બેઠક, PM મોદી તેની અધ્યક્ષતા કરશે

NITI Aayog : નીતિ આયોગની આજે 9મી કાઉન્સિલની બેઠક, PM મોદી તેની અધ્યક્ષતા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક...

PM Modi On Paris Olympic : પીએમ મોદીએ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે

PM Modi On Paris Olympic : પીએમ મોદીએ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું દરેક એથ્લેટ ભારતનું ગૌરવ છે

Paris Olympic : પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. આ ઓલિમ્પિકમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે....

Amarnath Yatra : અમરનાથ યાત્રામાં 29 જૂનથી અત્યારસુધી 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી,જાણો બીજું જુથ ક્યારે રવાના થયું ?

Amarnath Yatra : અમરનાથ યાત્રામાં 29 જૂનથી અત્યારસુધી 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી,જાણો બીજું જુથ ક્યારે રવાના થયું ?

અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટે પૂરી થવાની છે. આ માટે શ્રદ્ધાળુઓનું બીજું જૂથ બેઝ કેમ્પથી...

IND-W vs BAN-W : આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વુમન્સ એશિયા કપની સેમીફાઇનલ મેચ ,બાંગ્લાદેશએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

IND-W vs BAN-W : આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વુમન્સ એશિયા કપની સેમીફાઇનલ મેચ ,બાંગ્લાદેશએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

IND-W vs BAN-W Semi Final : વુમન્સ એશિયા કપ 2024ની સેમિફાઇનલ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ...

Paris Olympics 2024 Opening Ceremony : ઓલિમ્પિકમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ નહીં યોજાય ,ઉદ્ઘાટન સમારોહ આ ખાસ નદી પર યોજાશે

Paris Olympics 2024 Opening Ceremony : ઓલિમ્પિકમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ નહીં યોજાય ,ઉદ્ઘાટન સમારોહ આ ખાસ નદી પર યોજાશે

પેરિસ ઓલિમ્પિક 2024 ઘણી રીતે ખાસ બનવાનું છે. તેનો ઉદઘાટન સમારોહ કોઈપણ સ્ટેડિયમમાં યોજાશે નહીં.આ ઓપનિંગ સેરેમનીમાં રમતવીરો ટ્રેક પર...

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા

મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત...

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ,હજુ પણ રેડ એલર્ટ જારી

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ,હજુ પણ રેડ એલર્ટ જારી

ગુજરાતના કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા અમે અસરગ્રસ્ત જિલ્લાઓમાં SDRFની 20 અને NDRFની 11 ટીમો તૈનાત...

બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમી પીએમ મોદીને મળ્યા,જાણો કઈ ટેકનોલોજી વિશે કરી ચર્ચા ?

બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમી પીએમ મોદીને મળ્યા,જાણો કઈ ટેકનોલોજી વિશે કરી ચર્ચા ?

વડાપ્રધાન મોદી સાથે UK-ભારત ટેકનોલોજી સુરક્ષા પહેલના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.આ બેઠક પર વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર એક પોસ્ટમાં...

DRDOનું આજે મોટું એલાન ,મિસાઈલની ટેસ્ટ પહેલા 20 હજાર લોકોનું સ્થળાંતર કર્યું

DRDOનું આજે મોટું એલાન ,મિસાઈલની ટેસ્ટ પહેલા 20 હજાર લોકોનું સ્થળાંતર કર્યું

DRDO બુધવારે બાલાસોરના ચાંદીપુર ITR રેન્જમાં મિસાઈલ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેને લઈને 3.5 કિલોમીટરની રેન્જમાં આવતા ગામોને ખાલી...

વર્ષ 2024-25ના બજેટને લઈ ગુજરાતનના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા,કહ્યુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં બેકબોન સમાન એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળશે

વર્ષ 2024-25ના બજેટને લઈ ગુજરાતનના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા,કહ્યુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં બેકબોન સમાન એમએસએમઈ સેક્ટરને બુસ્ટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના 2024-25 ના વર્ષના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર...

બજેટ 2024-25 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન કહ્યુ  દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર  બજેટ માટે દેશવાસીઓને અભિનંદન

બજેટ 2024-25 અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન કહ્યુ દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જનાર બજેટ માટે દેશવાસીઓને અભિનંદન

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે દેશનુ બજેટ રજૂ કર્યુ આ તેમનુ પોતાનુ સતત સાતમુ બજેટ તો નરેન્દ્ર મોદી સરકારની ત્રીજા કાર્યકાળનું...

Gujarat Rain Updates : સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ,12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ ,સુરત સહિત આ વિસ્તારોમાં એલર્ટ જારી

Gujarat Rain Updates : સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ,12 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ ,સુરત સહિત આ વિસ્તારોમાં એલર્ટ જારી

Gujarat Rain : ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે પડી રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ...

Gujarat Chandipura Virus : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 13 નવા કેસ સામે આવ્યા, અત્યાર સુધીમાં 32 લોકોના મોત

Gujarat Chandipura Virus : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 13 નવા કેસ સામે આવ્યા, અત્યાર સુધીમાં 32 લોકોના મોત

Chandipura Virus : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 13 નવા કેસ નોંધાયા છે.તેમજ પાંચ લોકોના મોત થયા છે. નવા કેસ સાથે,...

IND vs SL : ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ,આ ખેલાડીઓ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા

IND vs SL : ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ,આ ખેલાડીઓ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા

India Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર...

Budget 2024 : સંસદનું ચોમાસુ  સત્ર આજથી શરૂ, નાણામંત્રી આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

Budget 2024 : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ, નાણામંત્રી આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

12 ઓગસ્ટ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં કુલ 19 બેઠકો થશે.આજે એટલે કે 22મી જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે...

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ,હર હર મહાદેવના નારા સાથે  શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ,હર હર મહાદેવના નારા સાથે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

બાબા ભોલેનાથને પાણી અને બિલીપત્રના પાન ચઢાવવા માટે શિવ મંદિરોની બહાર લાંબી કતારો જોવા મળે છે. સૌ કોઈ મહાદેવના રંગમાં...

સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે,6 દાયકા પછી કેન્દ્રએ હટાવ્યો પ્રતિબંધ,કોંગ્રેસે સાંધ્યું નિશાન

સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે,6 દાયકા પછી કેન્દ્રએ હટાવ્યો પ્રતિબંધ,કોંગ્રેસે સાંધ્યું નિશાન

સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે....

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી,દ્વારકા નજીકના દરિયા કિનારેથી આશરે રૂ.12 કરોડની કિંમતનું ચરસ મળ્યું

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી,દ્વારકા નજીકના દરિયા કિનારેથી આશરે રૂ.12 કરોડની કિંમતનું ચરસ મળ્યું

રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં દ્વારકાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી કરોડોનું ચરસ મળી આવ્યું છે.દ્વારકાના દરિયામાંથી...

Gujarat Rains : ગુજરાતમાં ચાર દિવસથી સતત વરસાદ,સૌરાષ્ટ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમો તૈનાત

Gujarat Rains : ગુજરાતમાં ચાર દિવસથી સતત વરસાદ,સૌરાષ્ટ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, NDRFની ટીમો તૈનાત

ગુજરાત હવામાન વિભાગના અધિકારીઓએ સરદાર સરોવર ડેમ સહિત 36 જળાશયો અને 25 ડેમ માટે એલર્ટ જારી કર્યું છે, જે તેમની...

સંસદના ચોમાસુ સત્રની પહેલી બેઠક,PM મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે.

સંસદના ચોમાસુ સત્રની પહેલી બેઠક,PM મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે.

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.તમામ નેતાઓ હજાર રહ્યા. હાઈલાઈટ્સ...

PM મોદી આજે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે, ભારત પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરશે

PM મોદી આજે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે, ભારત પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. ભારત પ્રથમ વખત...

Bangladesh : કર્ફ્યુ છતાં હિંસા અટકી નથી, બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનમાં અત્યાર સુધીમાં 114ના મોત

Bangladesh : કર્ફ્યુ છતાં હિંસા અટકી નથી, બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનમાં અત્યાર સુધીમાં 114ના મોત

વ્યાપક કર્ફ્યુ અને કડક જોગવાઈઓ છતાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામત વિરોધી આંદોલનની આગ પ્રસરી રહી છે. સ્થિતિ એવી છે કે...

કેદારનાથમાં મોટી દુર્ઘટના,પહાડી પરથી કાટમાળ પડતાં 3 મુસાફરોનાં મોત,અનેક લોકો ઘાયલ

કેદારનાથમાં મોટી દુર્ઘટના,પહાડી પરથી કાટમાળ પડતાં 3 મુસાફરોનાં મોત,અનેક લોકો ઘાયલ

કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. યાત્રા પર જઈ રહેલા ત્રણ યાત્રિકોના મોત થયા છે,...

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજીના વાઘ નખ  લંડનથી મહારાષ્ટ્ર વતન પરત ફર્યા

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજીના વાઘ નખ લંડનથી મહારાષ્ટ્ર વતન પરત ફર્યા

છત્રપતિ શિવાજીના વાઘ નખને લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા હતા ,જેને ત્રણ વર્ષ માટે ભારતમાં લાવવામાં આવ્યા છે...

બાંગ્લાદેશમાં લગાવવામાં આવ્યો કર્ફ્યુ, PM શેખ હસીનાનો નિર્ણય, અત્યાર સુધીમાં 105 લોકોના મોત

બાંગ્લાદેશમાં લગાવવામાં આવ્યો કર્ફ્યુ, PM શેખ હસીનાનો નિર્ણય, અત્યાર સુધીમાં 105 લોકોના મોત

શુક્રવારે પોલીસે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ...

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી,પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર, જાણો આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી,પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર, જાણો આગામી 2 દિવસમાં કેવું રહેશે હવામાન?

IMDએ જણાવ્યું હતું કે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી બે દિવસમાં...

Gujarat News : સુરતમાં ATSની મોટી કાર્યવાહી, ડ્રગ્સ ફેક્ટરીમાં દરોડા,20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો

Gujarat News : સુરતમાં ATSની મોટી કાર્યવાહી, ડ્રગ્સ ફેક્ટરીમાં દરોડા,20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો

Surat : ગુજરાત ATSને ગુજરાતના સુરત શહેરમાં એક કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી.આ માહિતીના આધારે ATSએ રાત્રે...

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફરી આતંકી અથડામણ ,સેનાના 2 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફરી આતંકી અથડામણ ,સેનાના 2 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફરી એકવાર એન્કાઉન્ટર થઈ રહ્યું છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોના બે જવાન ઘાયલ થયા છે હાઈલાઈટ્સ : જમ્મુ-કાશ્મીરના ડોડામાં...

Chandipura virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત,જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ, કેવી રીતે પડ્યું આ નામ?

Chandipura virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત,જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ, કેવી રીતે પડ્યું આ નામ?

ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ...

છત્તીસગઢના બીજાપુરના જંગલમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ,ચારની હાલત ગંભીર

છત્તીસગઢના બીજાપુરના જંગલમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ,ચારની હાલત ગંભીર

બીજાપુર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે થયેલા IED બ્લાસ્ટમાં બે જવાનો શહીદ થયા અને ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા ઘાયલોને...

‘લાડલી બહેન’ પછી હવે ‘લાડલા ભાઈ’ એકનાથ શિંદ સરકારની નવી યોજના ,જાણો દર મહિને કેટલા પૈસા મળશે?

‘લાડલી બહેન’ પછી હવે ‘લાડલા ભાઈ’ એકનાથ શિંદ સરકારની નવી યોજના ,જાણો દર મહિને કેટલા પૈસા મળશે?

આ યોજના મુજબ 12 પાસ વિદ્યાર્થીઓ માટે 6000 રૂપિયા પ્રતિ માસ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે 8000 રૂપિયા અને સ્નાતક વિદ્યાર્થીઓ માટે...

દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના  મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે,જાણો વિગત ?

દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાશે,જાણો વિગત ?

દિલ્હીમાં આ મહિનાના અંતમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવશે.આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને પીએમ મોદીની...

IND vs SL : શ્રીલંકા પ્રવાસ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત,કેપ્ટનશીપમાં  થઈ શકે છે મોટા ફેરફાર

IND vs SL : શ્રીલંકા પ્રવાસ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત,કેપ્ટનશીપમાં થઈ શકે છે મોટા ફેરફાર

આજે BCCI શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ODI અને T20 ટીમની જાહેરાત કરી શકે છે. T20 ટીમની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર થઈ...

સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપમાં બિભવ કુમાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, જાણો કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?

સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપમાં બિભવ કુમાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, જાણો કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?

દિલ્હી પોલીસે મંગળવારે સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી બિભવ કુમાર વિરુદ્ધ તીસ હજારી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે....

ઓમ બિરલાની પુત્રી વિશે જૂઠ ફેલાવવું પડ્યું ભારે ,યુટ્યુબર ધ્રુવ રાઠી સામે નોંધાઈ FIR

ઓમ બિરલાની પુત્રી વિશે જૂઠ ફેલાવવું પડ્યું ભારે ,યુટ્યુબર ધ્રુવ રાઠી સામે નોંધાઈ FIR

યુટ્યુબર ધ્રુવ રાઠી માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવું મોંઘુ સાબિત થયું. મહારાષ્ટ્ર પોલીસે તેની સામે કેસ...

Anant-Radhika Reception : 15 જુલાઈ 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું રિસેપ્શન,આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારે  સૌના દિલ જીતી લીધા

Anant-Radhika Reception : 15 જુલાઈ 2024ના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું રિસેપ્શન,આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારે સૌના દિલ જીતી લીધા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ, 2024 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. આ પછી,અંબાણી પરિવારે નવા પરિણીત યુગલ માટે...

Chandipura Virus : ગુજરાતમાં ‘ચાંદીપુરા વાયરસ’ તબાહી મચાવી રહ્યો છે ,પાંચ દિવસમાં 6 બાળકોના મોત, 12 પોઝિટિવ

Chandipura Virus : ગુજરાતમાં ‘ચાંદીપુરા વાયરસ’ તબાહી મચાવી રહ્યો છે ,પાંચ દિવસમાં 6 બાળકોના મોત, 12 પોઝિટિવ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું છે. સોમવારે ગુજરાતના હિંમતનગર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે છ લોકોના મોત...

India Olympic : ભારતે ઓલિમ્પિકમાં તેનો પ્રથમ મેડલ ક્યારે જીત્યો? પ્રથમ વખત ક્યારે ભાગ લીધો? જાણો સંપૂર્ણ ઇતિહાસ

India Olympic : ભારતે ઓલિમ્પિકમાં તેનો પ્રથમ મેડલ ક્યારે જીત્યો? પ્રથમ વખત ક્યારે ભાગ લીધો? જાણો સંપૂર્ણ ઇતિહાસ

Indian Olympic History : 2024 પેરિસ ઓલિમ્પિક એ ઓલિમ્પિક રમતોની 33મી આવૃત્તિ છે. તેમાં 206 દેશોના 10,672 ખેલાડીઓ ભાગ લઈ...

IND vs SL : ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા જશે શ્રીલંકા,પહેલી મેચ 27મી જુલાઈએ,12 દિવસમાં 6 મેચ રમશે

IND vs SL : ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા જશે શ્રીલંકા,પહેલી મેચ 27મી જુલાઈએ,12 દિવસમાં 6 મેચ રમશે

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27મી જુલાઈએ પ્રથમ T20થી...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, હુમલા બાદ આપી પ્રતિક્રિયા,જુઓ વીડિયો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, હુમલા બાદ આપી પ્રતિક્રિયા,જુઓ વીડિયો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે રેલીમાં ગોળીબાર બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું,મેં ફાયરિંગનો જોરદાર અવાજ સાંભળ્યો ટ્રમ્પે ઘણું લોહી વહી...

IND vs PAK : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઈનલ, શું 2007 T20 વર્લ્ડ કપના ઈતિહાસનું પુનરાવર્તન થશે?

IND vs PAK : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ફાઈનલ, શું 2007 T20 વર્લ્ડ કપના ઈતિહાસનું પુનરાવર્તન થશે?

India Champions vs Pakistan Champions Final : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024માં ટાઈટલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. કદાચ...

Anant-Radhika Wedding  : અનંત અને રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા,અંબાણી પરિવારની નાની વહુ બની રાધિકા મર્ચન્ટ

Anant-Radhika Wedding : અનંત અને રાધિકા સાત જન્મના બંધનમાં બંધાયા,અંબાણી પરિવારની નાની વહુ બની રાધિકા મર્ચન્ટ

Anant-Radhika First Wedding Pics : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ હવે નવવિવાહિત...

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈની મુલાકાત લેશે,આ યોજનાઓને ભેટ આપશે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈની મુલાકાત લેશે,આ યોજનાઓને ભેટ આપશે

PM નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે જઈ રહ્યા છે.આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી 29400 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ યોજનાઓના શિલાન્યાસનું...

Anant Radhika Wedding : આજે રાધિકા બનશે અનંતની દુલ્હન,દેશ-વિદેશથી પધાર્યા મહેમાનો

Anant Radhika Wedding : આજે રાધિકા બનશે અનંતની દુલ્હન,દેશ-વિદેશથી પધાર્યા મહેમાનો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે 12મી જુલાઈએ સાત ફેરા લેશે.આ લગ્ન Jio વર્લ્ડ સેન્ટરમાં થશે.મુંબઇના જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે...

ED કેસમાં સુપ્રીમ કોર્ટેએ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા, પરંતુ હાલ તે જેલમાંથી બહાર આવી શકશે નહીં.

ED કેસમાં સુપ્રીમ કોર્ટેએ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા, પરંતુ હાલ તે જેલમાંથી બહાર આવી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પરંતુ હાલ તે જેલમાંથી બહાર આવી શકશે નહીં. કેજરીવાલની ધરપકડ સામે...

Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન,ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ આ બે જગ્યાએ થઈ શકે છે.

Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન,ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ આ બે જગ્યાએ થઈ શકે છે.

India vs Pakistan Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન નહીં જાય.એક રિપોર્ટ અનુસાર, ભારતની મેચ...

સાંસદ શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા,જાણો કોણ છે શિવાની રાજા?

સાંસદ શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા,જાણો કોણ છે શિવાની રાજા?

બ્રિટનમાં 14 વર્ષ પછી સત્તાપલટો થયો છે, આ વર્ષની ચૂંટણીમાં દેશમાં લેબર પાર્ટીની સરકાર બની છે. તે જ સમયે, આ...

અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે,18 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે,18 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

Gujarat Ahmedabad Jagannath Rath Yatra 2024 : અમદાવાદમાં 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. તેમાં 18 હજારથી વધુ...

Britain Election Result 2024 : ઋષિ સુનકે યુકેની ચૂંટણીમાં હાર સ્વીકારી,લેબર પાર્ટી સરકાર બનશે.

Britain Election Result 2024 : ઋષિ સુનકે યુકેની ચૂંટણીમાં હાર સ્વીકારી,લેબર પાર્ટી સરકાર બનશે.

Britain Election Result 2024 : મત ગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 100થી વધુ બેઠકો માટે પરિણામ જાહેર કરવામાં...

IND vs ZIM :ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી, કોણ હશે ઓપનર,ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન ?

IND vs ZIM :ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી, કોણ હશે ઓપનર,ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન ?

ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી...

વાવાઝોડાએ  બાર્બાડોસમાં તબાહી મચાવી, ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી,ખેલાડીઓ ભારત ક્યારે  પરત ફરશે ?

વાવાઝોડાએ બાર્બાડોસમાં તબાહી મચાવી, ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી,ખેલાડીઓ ભારત ક્યારે પરત ફરશે ?

Barbados Storm : T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે પોતાના દેશમાં પરત ફરી શકતી નથી કારણ કે બાર્બાડોસ...

સંસદમાં પણ ટીમ ઈન્ડિયાનો અવાજ ગૂંજ્યો,લોકસભા સ્પીકર સહિત સમગ્ર ગૃહના સભ્યોએ  કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

સંસદમાં પણ ટીમ ઈન્ડિયાનો અવાજ ગૂંજ્યો,લોકસભા સ્પીકર સહિત સમગ્ર ગૃહના સભ્યોએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

Lok Sabha: રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો.હવે સંસદ ભવનના સ્પીકર સહિત સમગ્ર ગૃહે ટીમને...

Champions Trophy 2025 : જય શાહે પુષ્ટિ કરી કે રોહિતશર્મા  અને વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમશે

Champions Trophy 2025 : જય શાહે પુષ્ટિ કરી કે રોહિતશર્મા અને વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમશે

Champions Trophy 2025 Team India : આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આમાં રમશે...

Amarnath Yatra 2024 : હર હર મહાદેવના નારા સાથે અમરનાથ યાત્રાની  શરૂઆત ,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  અમરનાથની  યાત્રા માટે રવાના થયા

Amarnath Yatra 2024 : હર હર મહાદેવના નારા સાથે અમરનાથ યાત્રાની શરૂઆત ,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રા માટે રવાના થયા

Amarnath Yatra 2024 : 2024ની વાર્ષિક અમરનાથ યાત્રાની શુભ શરૂઆત અમરનાથ ગુફામાં પ્રથમ પૂજા સાથે થઈ છે. યાત્રા માટે ભોલેના...

રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ,જાણો તેમણે સરકારની કામગીરી પર શું કહ્યુ ?

રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ,જાણો તેમણે સરકારની કામગીરી પર શું કહ્યુ ?

18મી લોકસભાનુ પ્રથમ સત્ર ચાલી રહ્યુ છે જેમાં સાંસદોની શપથવિધિ અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ આજે 27 જૂન 2024ને ગુરુવારે...

Delhi Liquor Scam : અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહી

Delhi Liquor Scam : અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહી

અરવિંદ કેજરીવાલને ફરી આંચકો લાગ્યો છે.હાઈકોર્ટે કેજરીવાલના જામીન અંગે નીચલી અદાલતના નિર્ણયને રદ કરી દીધો છે.હવે કેજરીવાલ જેલમાં જ રહેશે....

Rajya Sabha 2024 : જે.પી. નડ્ડા રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત કર્યા

Rajya Sabha 2024 : જે.પી. નડ્ડા રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત કર્યા

ભાજપે સોમવારે રાજ્યસભામાં ગૃહના નેતાના નામની જાહેરાત કરી છે. જેપી નડ્ડાને રાજ્યસભાના નેતા બનાવવામાં આવ્યા. નડ્ડા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ...

Page 2 of 3 1 2 3

Latest News