અંબાજી પદયાત્રીઓ ગુજરાત ભરમાંથી દૂર દૂરથી સંઘ લઈને ભાદરવી પૂનમના મેળા દરમિયાન પહોંચતા હોય છે. આમ મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને લઈ તંત્ર દ્વારા સુવિધાઓને લઈ જિલ્લા કલેકટર આગેવાનીમાં બેઠક બોલાવીને તૈયારીઓ કરવામાં આવશે.
અંબાજી પદયાત્રીઓ ગુજરાત ભરમાંથી દૂર દૂરથી સંઘ લઈને ભાદરવી પૂનમના મેળા દરમિયાન પહોંચતા હોય છે. આમ મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને લઈ તંત્ર દ્વારા સુવિધાઓને લઈ જિલ્લા કલેકટર આગેવાનીમાં બેઠક બોલાવીને તૈયારીઓ કરવામાં આવશે.
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.