સુરતમાં ગણેશ ઉત્સવને લઈને સુરત શહેર પોલીસ કમિશનર જાહેરનામામાં ઉલ્લેખ કરતાંમાટીની મૂર્તિ 9 ફૂટ સુધી બેસાડવા અને બનાવવાની મંજૂરી અપાઈ બાદમાં મહિધરપુરા પોલીસે 9 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનાર મૂર્તિકારોને કામગીરી બંધ કરાઇ છે.બીજી તરફ મૂર્તિકારોએ શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખના ઘેર વિરોધ કર્યો