સાળંગપુર મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીની ભવ્ય પ્રતિમાને નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે.જોકે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે.તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ સંતો નારાજ.
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલા હનુમાનજીની ભવ્ય પ્રતિમાને નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને હટાવાયા છે.જોકે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે.તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ સંતો નારાજ.
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.