શ્રદ્ધાળુઓને આપવામાં આવતી હેલિકોપ્ટર સેવા 7 થી 11 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કરદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે.અને જી-20 કોન્ફરન્સ માટે તમામ હેલિકોપ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા.