અયોધ્યા રામજન્મભૂમિ સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો.રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે.યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને ફોર્સની રચના કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા SSFની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે.