સુરતમાં જૈન સમાજમાં વર્તમાનમાં દીક્ષા મુહૂર્તની મોસમ ચાલી રહી છે.ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવન પ્રવેશ કરી રહ્યા છે.અડાજણ વિસ્તારના બિઝનેસ મેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યા છે.
સુરતમાં જૈન સમાજમાં વર્તમાનમાં દીક્ષા મુહૂર્તની મોસમ ચાલી રહી છે.ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવન પ્રવેશ કરી રહ્યા છે.અડાજણ વિસ્તારના બિઝનેસ મેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યા છે.
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.