23થી 29 સપ્ટેમ્બર સુધી આ રસ્તાઓ પરથી લાખો ભક્તો પસાર થવાના છે.ત્યારે આ થીગડા મારેલો રોડ ભાદરવી પૂનમ સુધી ટકશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. કામદારો દ્વારા રોડ પર પાણી ભરેલું હોવા છતાં ડામર પાથરી દેવામાં આવ્યો છે પાણીમાં ડામર નાખતા ડામર રોડ પર ચોટશે કે નહીં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે.