બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી નવરાત્રીના ત્રણ નોરતામાં અંબાજી ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો જેથી આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું પ્રવીણ કોટક દ્વારા કરવામાં આવી રહ્યું છે.કથા અને દિવ્ય દરબારનું આયોજન.