જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષકનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું સંત સંલેલન યોજાયું આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી અનામી સાધુ સંતો હાજર રહ્યા,સનાતન સાધુ સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી,સંમેલનમાં ગુજરાતનાં 100 થી વધારે સાધુ સંતોએ એક સ્વરમાં કહ્યું કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહી.