પંજાબમાં 1907માં જન્મેલા વીર ભગતસિંહ જેમણે ડર્યા વિના બ્રિટિશ શાસનનો સામનો કર્યો.ભગતસિંહને 24 માર્ચ,1931ના રોજ 23 વર્ષની નાની ઉંમરે અંગ્રેજોએ ફાંસી આપી હતી.ડિસેમ્બર 1928માં ભગતસિંહે સુખદેવ અને રાજગુરુ સાથે મળીને એક યોજના ઘડી હતી.
પંજાબમાં 1907માં જન્મેલા વીર ભગતસિંહ જેમણે ડર્યા વિના બ્રિટિશ શાસનનો સામનો કર્યો.ભગતસિંહને 24 માર્ચ,1931ના રોજ 23 વર્ષની નાની ઉંમરે અંગ્રેજોએ ફાંસી આપી હતી.ડિસેમ્બર 1928માં ભગતસિંહે સુખદેવ અને રાજગુરુ સાથે મળીને એક યોજના ઘડી હતી.
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.