ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષ માતાજીના સોના ચાંદીના ઘરેણાંથી લઈને ચાચર ચોક કરાય છે,અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે,યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે માં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે,1:30 કલાક સુધી માં અંબાના દર્શન થશે,1:30 બાદ મંદિરમાં બંધ કરવામાં આવશે,પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.