અંબાજી મંદિરના પ્રસાદ માટેના ઘી ના સેમ્પલ ફેલ થયા બાદ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો,મોહનથાળના પ્રસાદ મુદ્દે કલેકટરનું નિવેદન અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ કરાશે,કેટરર્સ પ્રસાદ ઘરથી દૂર રહેવા આદેશ કરવામાં આવ્યો,હાલમાં કોઈ એજન્સીને કામ સોંપાયું નથી.