અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર જાગ્યું હોવાથી અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા,અમદાવાદ,કાલુપુર,માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી,ઘીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.
અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર જાગ્યું હોવાથી અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા,અમદાવાદ,કાલુપુર,માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી,ઘીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.
Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.