વહેલી સવારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ કૈલાશના દર્શન કર્યા,વ્યુ પોઈન્ટ જોલિંગકોંગ વિસ્તારમાં છે,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચીનના કબજા હેઠળના તિબેટ જવાની જરૂર રહેશે નહી,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી.