ઉત્તર પ્રદેશના અયોધ્યા સહિત દેશભરમાં આગામી વર્ષ 2024 શરૂઆતમાં ફરી એકવાર દિવાળી પર્વની ઉજવણી થવા જઈ રહી છે,22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે,ભવ્ય મહોત્સવને લઈ નિમંત્રણ પત્ર સાધુ સંતોને મોકલવાની શરૂઆત થઈ ચૂકી છે.