Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

છત્તીસગઢના બસ્તરથી વડાપ્રધાન મોદીની ગેરંટી,કહ્યુ જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી હું આરામ કરીશ નહીં

param by param
Apr 8, 2024, 10:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

        વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરથી સભા સંબોધી હતી.જેમાં તેમણે પોતીની સરકરાના 10 વર્ષમા કરેલા કાર્યો લોકો સમક્ષ જરૂ કરને વિકસિત ભારતની વાત કરી હતી.સાથે જ વિપણ અને ખાસ કરીને કોંગ્રેસને ભ્રષ્ટાચાર મુદ્દે આડે હાથ લીધી હતી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે”છત્તીસગઢના લોકો બસ્તરના મારા ભાઈઓ અને બહેનોએ મોદીની ગેરંટી મંજૂર કરી છે.આજે એ જ વિશ્વાસ સાથે આખો દેશ કહી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર.”
વડાપ્રધાન             નરેન્દ્ર મોદીએ કહ્યું કે “અમારી સરકારે ગરીબો માટે એક પછી એક યોજનાઓ બનાવી,તેમને તેમના હક આપ્યા.સરકારના આ પ્રયાસોનું પરિણામ છે કે દેશના 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.નરેન્દ્ર મોદીએ કહ્યું,”દેશની ગરીબ જનતા આજે કહી રહી છે કે,”ખર્ચ ઘટાડો,બચત વારંવાર કરો,પણ મોદી સરકાર ફરી એકવાર.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આઝાદી બાદથી કોંગ્રેસ વિચારતી હતી કે તેની પાસે દેશને લૂંટવાનું લાયસન્સ છે.પરંતુ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદીએ કોંગ્રેસને લૂંટવાનું લાઇસન્સ રદ્ કરી દીધું છે.”

       વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે મારે તમારા માટે વધુ એક કામ કરવાનું છે. જ્યારે હું સંગઠનમાં કામ કરતો હતો,ત્યારે હું દરેક જગ્યાએ જતો હતો,પરંતુ હવે હું જઈ શકતો નથી.તમારે જવું પડશે,ઘરે-ઘરે જઈને કહેવું પડશે કે મોદીજીએ રામ રામ કહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભાજપે જ છત્તીસગઢને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી આપ્યા.બજેટમાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે.તમારું સપનું મોદીનું સપનું છે આને પૂર્ણ કરવા માટે, દરેક ક્ષણ દેશના નામે છે અને દરેક ક્ષણ તમારા નામે છે જે 24 કલાક તમારા માટે કામ કરે છે.પહેલીવાર 24 હજાર કરોડ રૂપિયાની યોજના બનાવવામાં આવી છે.તેના દ્વારા દરેક આદિવાસી પરિવારનું જીવન સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મારો હેતુ દેશનો વિકાસ કરવાનો છે.

     વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું કહું છું કે ભ્રષ્ટાચારીઓને જેલમાં જવું પડશે,આ મારી ગેરંટી છે.રામ નવમી દૂર નથી,આ વખતે રામ લલ્લા ટેન્ટમાં નહીં મંદિરમાં દેખાશે.રામના મામાનું ઘર છત્તીસગઢ આને લઈને સૌથી વધુ ખુશ છે.પરંતુ કોંગ્રેસને આ પસંદ ન આવ્યું અને ત્યાં પહોંચેલા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.                તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે.અહીં ગરીબ પરિવારોને કાયમી મકાનો આપવામાં આવ્યા હતા.જેમને યોજનાનો લાભ નથી મળ્યો તેમને ખાતરી આપો કે તેમને પણ પાંચ વર્ષમાં લાભ મળશે.તેઓ ઘર આપી રહ્યા છે અને તેના માલિકી હક્ક પણ મહિલાઓને આપી રહ્યા છે.અમે ત્રણ કરોડ દીદીઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે મેં લોકોની દુકાનો બંધ કરી દીધી છે,હવે મારી સુરક્ષા કોણ કરશે,તમે કરશો.અમે છત્તીસગઢમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની તપાસ કરી રહ્યા છીએ.તેઓ લાકડીઓ વડે મોદીનું માથું તોડવાની વાત કરી રહ્યા છે પણ મોદી ડરતા નથી ગરીબોને લૂંટનારાઓને ચોક્કસ સજા થશે.

         પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોંગ્રેસની સરકાર દરમિયાન જ્યારે એક રૂપિયો દિલ્હીથી નીકળતો હતો ત્યારે 15 પૈસા અહીં પહોંચતો હતો.અમે આ સિસ્ટમ બંધ કરી દીધી અને 34 લાખ કરોડ રૂપિયા સીધા ગરીબોના ખાતામાં મોકલી દીધા.સીધા પૈસા મોકલીને કોઈ એક રૂપિયો પણ કમાઈ શક્યું નહીં.કોંગ્રેસની સરકાર હોત તો આખા પૈસા ખાઈ ગયા હોત.
વધુમાં PM મોદીએ કહ્યું કે અમે સસ્તી દવાની દુકાન ખોલી,દુનિયામાં કોરોના સંકટ આવ્યું,લોકો કહેતા હતા કે ભારત કેવી રીતે બચશે.ગરીબોનું શું થશે? અમે ગરીબોને મફત રસી અને રાશન આપવાનું વચન આપ્યું હતું અને જ્યારે અન્ય દેશોમાં ખોરાક અને દવા માટે હાહાકાર મચ્યો ત્યારે અમે મફત રાશન અને રસી આપી હતી.આજે પણ મફત રાશન આપી રહ્યા છે અને આવતા 5 વર્ષ સુધી આપશે.મફત રાશન મળવાથી પૈસાની બચત થઈ રહી છે.ગરીબ પોતાનું સપનું પૂરું કરી રહ્યો છે.પરંતિ ભ્રષ્ટાચારથી ગરીબો સૌથી વધુ પીડાય છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનું સમર્થન કરનારા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણને ફગાવી દીધું છે.કોંગ્રેસ રામ મંદિરના નિર્માણથી ખુશ નથી.

Tags: #pmmodi #chhattisgadh #baksar #congress #election #loksabha
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.