Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

આદર્શ શાસકનો પર્યાય એટલે દેવી અહલ્યાબાઈ હોલકર : સર સંઘચાલક ડો.મોહન ભાગવત

આજે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ છે.આ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે દેવી અહલ્યાબાઈ હોલકર પુણ્યશ્લોક છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 31, 2024, 02:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

આજે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ છે.આ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે દેવી અહલ્યાબાઈ હોલકર પુણ્યશ્લોક છે.અને આ વર્ષ તેમનુ ત્રિશતાબ્દી વર્ષ છે.તેમણે કહ્યુ કે આજના સ્થિતિમાં પણ તેઓ આદર્શ પાત્ર જેવા છે.દુર્ભાગ્યથી તેમને વૈધ્વ્ય મળ્યુ હતુ પરંતુ તેઓ એકાકી હોવા છતા મોટા મોટા રાજ્યો માત્ર સંભાળ્યા એટલુ જ નહી પરંતુ તેમનો વિસ્તાર પણ કર્યો અને સાથે સાથે તેને સુરાજ્યમાં પરિવર્તિત કર્યા.

સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીએ વધુમાં કહ્યુ કે શાસક કેવો હોવો જોઈએ તેનું આદર્શ ઉતાહરણ એટલે દેવી અહલ્યાબાઈ હોલકરજી છે તેમના નામ પાછળ પુણ્યશ્લોક શબ્દ જાડાયેલ છે જે ઉત્તમ શાસકનુ ઉદાહરણ છે.તેમની પ્રજામાં કેટલાક પ્રકારની નિરાશાઓ અને દુ:ખોમાંથી મુક્ત કરાવે છે.તેનો મતલબ એ કે તે પ્રજાનો ઋણી શાસક બને છે.વાસ્તવમાં એમ કહેવુ યોગ્ય છે કે જે તે વખતે જે શાસકો હતા તેમાં આદર્શ શાસક દેવી અહલ્યાબાઈ હતા.
– ઉદ્યોગો શરૂ કરાવ્યા
પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈના ઉત્તમ કાર્યોની વોત કરતા ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે તેમણે લોકોને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગો શરૂ કરાવ્યા.જેમાં જે કાપડ ઉદ્યોગ ચાલે છે તે ઘણા લોકોને રોજગારી આપનાર બન્યો છે.આ ઉપરાંત દેવી અહલ્યાબાઈએ નબળા અને પછાત લોકોની સંભાળ લીધી હતી.તેમણે રાજ્યમાં કર પ્રણાલી નિયંત્રણમાં રાખી અને ખેડૂતોની કાળજી લીધી.તે તેથી તેમનુ રજ્ય બધી જ રીતે સમૃદ્ધ બન્યુ આ પ્રકારે અહલ્યાબાઈ પ્રજાનું બાળકની જેમ ધ્યાન રાખતા તેથી જ તેમને દેવીનું બિરૂદ મળ્યુ હોય તેમ બની શકે.

– નારી શક્તિનુ પ્રતિક બન્યા
સંઘ સરચાલક ડો.મોહન ભાગવતે આગળ ઉમેર્ય કે આપણી માતૃશક્તિ ખૂબ મજબૂત અને સશક્ત છે અને તેનુ અનુકરણ અહલ્યાબાઈએ આદર્શની ભૂમિકા અદા કરી અને તેમની જીવન થકી તેમણે આપણા સમક્ષ રજૂ કર્યુ છે. તેમણે જે કાર્ય કર્યુ તે તમામ પ્રકારે વિશેષ છે.તમામ સાથે મૈત્રીપૂર્ણ સબેધ રાખીને પોતાના રાજ્ય પર કોઈ હુમલે ન કરે તેની વ્યવસ્થા તેમણે કરી હતી.

તેમણે દેશની સાંસ્કૃતિક વારસાને સજબૂત કરવા દેશના વિવિધ સ્થળે મંદિરો બનાવ્યા,તેઓ શાસક હોવા છતા પોતાને ક્યારેય પણ રાજા માનતા ન હતા.તેઓ એવુ માનતા કે શિવજીના આદેશ પ્રમાણે રાજ્ય શાસન ચાલે છે.ત્યારે ડો.મોહન ભાગવતે કહ્યુ કે આપણી વર્તમાન પરિસથિતતિમાં પણ તેઓ આપણા માટે આદર્શરૂપ છે.અને તેમના આદર્શો અનુસાર તેમને યાદ કરવાના પ્રયાસો થાય તે ખૂબ આનંદના વાત છે તેમ પણ સર સંઘચાલકે જણાવ્યુ હતુ.

Tags: DEVI AHLYABAIMOHAN BHAGAVATSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.