Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

આદર્શ શાસકનો પર્યાય એટલે દેવી અહલ્યાબાઈ હોલકર : સર સંઘચાલક ડો.મોહન ભાગવત

આજે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ છે.આ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે દેવી અહલ્યાબાઈ હોલકર પુણ્યશ્લોક છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 31, 2024, 02:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

આજે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની આજે જન્મ જયંતિ છે.આ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે દેવી અહલ્યાબાઈ હોલકર પુણ્યશ્લોક છે.અને આ વર્ષ તેમનુ ત્રિશતાબ્દી વર્ષ છે.તેમણે કહ્યુ કે આજના સ્થિતિમાં પણ તેઓ આદર્શ પાત્ર જેવા છે.દુર્ભાગ્યથી તેમને વૈધ્વ્ય મળ્યુ હતુ પરંતુ તેઓ એકાકી હોવા છતા મોટા મોટા રાજ્યો માત્ર સંભાળ્યા એટલુ જ નહી પરંતુ તેમનો વિસ્તાર પણ કર્યો અને સાથે સાથે તેને સુરાજ્યમાં પરિવર્તિત કર્યા.

સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીએ વધુમાં કહ્યુ કે શાસક કેવો હોવો જોઈએ તેનું આદર્શ ઉતાહરણ એટલે દેવી અહલ્યાબાઈ હોલકરજી છે તેમના નામ પાછળ પુણ્યશ્લોક શબ્દ જાડાયેલ છે જે ઉત્તમ શાસકનુ ઉદાહરણ છે.તેમની પ્રજામાં કેટલાક પ્રકારની નિરાશાઓ અને દુ:ખોમાંથી મુક્ત કરાવે છે.તેનો મતલબ એ કે તે પ્રજાનો ઋણી શાસક બને છે.વાસ્તવમાં એમ કહેવુ યોગ્ય છે કે જે તે વખતે જે શાસકો હતા તેમાં આદર્શ શાસક દેવી અહલ્યાબાઈ હતા.
– ઉદ્યોગો શરૂ કરાવ્યા
પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈના ઉત્તમ કાર્યોની વોત કરતા ડો.મોહન ભાગવતે જણાવ્યુ કે તેમણે લોકોને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગો શરૂ કરાવ્યા.જેમાં જે કાપડ ઉદ્યોગ ચાલે છે તે ઘણા લોકોને રોજગારી આપનાર બન્યો છે.આ ઉપરાંત દેવી અહલ્યાબાઈએ નબળા અને પછાત લોકોની સંભાળ લીધી હતી.તેમણે રાજ્યમાં કર પ્રણાલી નિયંત્રણમાં રાખી અને ખેડૂતોની કાળજી લીધી.તે તેથી તેમનુ રજ્ય બધી જ રીતે સમૃદ્ધ બન્યુ આ પ્રકારે અહલ્યાબાઈ પ્રજાનું બાળકની જેમ ધ્યાન રાખતા તેથી જ તેમને દેવીનું બિરૂદ મળ્યુ હોય તેમ બની શકે.

– નારી શક્તિનુ પ્રતિક બન્યા
સંઘ સરચાલક ડો.મોહન ભાગવતે આગળ ઉમેર્ય કે આપણી માતૃશક્તિ ખૂબ મજબૂત અને સશક્ત છે અને તેનુ અનુકરણ અહલ્યાબાઈએ આદર્શની ભૂમિકા અદા કરી અને તેમની જીવન થકી તેમણે આપણા સમક્ષ રજૂ કર્યુ છે. તેમણે જે કાર્ય કર્યુ તે તમામ પ્રકારે વિશેષ છે.તમામ સાથે મૈત્રીપૂર્ણ સબેધ રાખીને પોતાના રાજ્ય પર કોઈ હુમલે ન કરે તેની વ્યવસ્થા તેમણે કરી હતી.

તેમણે દેશની સાંસ્કૃતિક વારસાને સજબૂત કરવા દેશના વિવિધ સ્થળે મંદિરો બનાવ્યા,તેઓ શાસક હોવા છતા પોતાને ક્યારેય પણ રાજા માનતા ન હતા.તેઓ એવુ માનતા કે શિવજીના આદેશ પ્રમાણે રાજ્ય શાસન ચાલે છે.ત્યારે ડો.મોહન ભાગવતે કહ્યુ કે આપણી વર્તમાન પરિસથિતતિમાં પણ તેઓ આપણા માટે આદર્શરૂપ છે.અને તેમના આદર્શો અનુસાર તેમને યાદ કરવાના પ્રયાસો થાય તે ખૂબ આનંદના વાત છે તેમ પણ સર સંઘચાલકે જણાવ્યુ હતુ.

Tags: DEVI AHLYABAIMOHAN BHAGAVATSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.