Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

131 વર્ષ પહેલા એક નરેન્દ્રએ કન્યાકુમારી રોક પર કર્યુ તપ કર્યુ,PM નરેન્દ્ર મોદીએ ત્યાં જ ધર્યુ ધ્યાન

ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી સ્થિત રોક પર ધ્યાન પર બેઠા છે.ત્યારે આ બાબતનું જાણે કે 131 વર્ષ પૂર્વેની પુનરાવર્તન થયુ છે.લોકોના દિલો-દિમાગ પર સવા શતક વર્ષ પૂર્વેની યોદો જાણે કે તાજી થઈ છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 31, 2024, 03:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી સ્થિત રોક પર ધ્યાન પર બેઠા છે.ત્યારે આ બાબતનું જાણે કે 131 વર્ષ પૂર્વેની પુનરાવર્તન થયુ છે.લોકોના દિલો-દિમાગ પર સવા શતક વર્ષ પૂર્વેની યોદો જાણે કે તાજી થઈ છે.જી,હા મિત્રો આજથી લગભગ 131 વર્ષ પૂર્વે તે વખતે નરેન્દ્ર નામ ધારી અને સ્વામી વિવેકાનંદજીએ આ જ જગ્યા એટલે કે કન્યાકુમારી સ્થિત રોક પર તપશ્ચર્યા કરી હતી.તો આ બંને ઘટના અંગે આજે વિગતો જાણવા પ્રયાસ કરીએ.

તમિલનાડુના કન્યાકુમારી ખાતેના રોક મેમોરિયલ ખાતે આજથી 131 વર્ષ પહેલા તે વખતના નરેન્દ્રએ ધ્યાન લગાવ્યુ હતુ તેમને આપણે સૌ સ્વામી વિવેકાનંદજીથી ઓળખીએ છીએ.અમેરિકાના શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદમાં સંબોધન પહેલા નરેન્દ્ર દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદજીએ 1892 માં સુમુદ્ર તટ પર એક શિલા પર બેસી ધ્યાન કર્યુ હતુ.ત્યારે સ્વામી વિવેકાનંદજીના જીવન પર નજર કરીએ.

સ્વામી વિવેકાનંદનો જન્મ વર્ષ 1863 માં કલકતા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમની વિચાર સરણી પર તેમના માતાની ગાઢ અરસ હતી.બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિક્તા તેમજ ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ હતો.અને તેની શોધમાં યાત્રા કરતા તેમને રામકૃષ્ણપરમહંસ મળ્યા અને તેમણે વિવેકાનંદને ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સત્ય અને સેવા એજ પરમોધર્મનો ઉપદેશ આપ્યો હતો.

બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 1892માં જ્યારે સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીની આ શિલા પર ધ્યાન કર્યું હતું, ત્યારે આ ધ્યાને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત કર્યું હતું. આ તે સમયગાળો હતો જ્યારે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિકતા અને હિંદુ ધર્મની વિશાળતાને તેમના જીવનની ફિલસૂફીમાં આત્મસાત કરી રહ્યા હતા.તેમણે તપસ્યા કરવા માટે એક લાંબી યાત્રા પસંદ કરી હતી.

તેઓ ચાર વર્ષ સુધી ભારતભરમાં ભ્રમણ કરવાના હતા અને આ યાત્રા કન્યાકુમારીમાં સમાપ્ત થવાની હતી.કન્યાકુમારી પહોંચ્યા પછી, તેમણે સખત તપસ્યા કરી અને આજના રોક મેમોરિયલ પર ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ધ્યાન કર્યું.આ ધ્યાનથી તેમણે મેળવેલ જ્ઞાન તેમને સ્વામી વિવેકાનંદ બનાવ્યા.થોડા દિવસો પછી, વર્ષ 1893 માં,તેઓ શિકાગો,અમેરિકા ગયા,જ્યાં વિશ્વના ધર્મોની સંસદનું આયોજન થવાનું હતું.

આ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આપેલા જ્ઞાને સમગ્ર વિશ્વનો ભારત અને હિંદુ ધર્મ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો.જે સ્થળે તેમણે તપ કર્યુ કે સ્થળને આજે રોક મેમોરિયલ તરીકે વિકસાવ્યુ છે.અને જ્યા વિવેકાનંદજીએ ધ્યાન કરી જ્ઞાન મેળવ્યુ તે જગ્યા આજે ધ્યાન મંડપમ તકરીકે ઓળખાય છે.

Tags: KanyakumariPm ModiSLIDERSWAMI VIVEKANANDTAMILNADUTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.