Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

T20 World Cup 2024 : ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું, છેલ્લી ઓવરમાં મેચ બદલાઈ

IND vs PAK : T20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું ભારતની આ જીતના હીરો હતા ટીમ ઈન્ડિયાના બોલર, જેમણે પાકિસ્તાનને 120 બોલમાં 120 રન પણ બનાવવા દીધા.

Kajal Barad by Kajal Barad
Jun 10, 2024, 11:25 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

IND vs PAK : T20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું ભારતની આ જીતના હીરો હતા ટીમ ઈન્ડિયાના બોલર, જેમણે પાકિસ્તાનને 120 બોલમાં 120 રન પણ બનાવવા દીધા.

હાઈલાઈટ્સ
•ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું
•જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાની શાનદાર બોલિંગ
•T20Iમાં ભારત દ્વારા ડિફેન્ડ કરેલ સૌથી ઓછા સ્કોર
•ભારતે પ્રથમ બેટિંગ કરતાં 119 રન બનાવ્યા હતા
•પાકિસ્તાન 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી હતી
•ટીમ ઈન્ડીયાએ લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાને હરાવ્યું

ન્યુ યોર્ક : T20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું.ભારતની આ જીતના હીરો હતા ટીમ ઈન્ડિયાના બોલર, જેમણે પાકિસ્તાનને 120 બોલમાં 120 રન પણ બનાવવા દીધા ન હતા. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતે આપેલા 120 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કેપ્ટન બાબર આઝમ (13 રન) અને મોહમ્મદ રિઝવાન (33 રન)એ મળીને 26 રન ઉમેર્યા હતા. જોકે, બાબર આઉટ થતાં જ ટીમની સ્કોરિંગની ગતિ ધીમી પડી ગઈ હતી. બાબર બાદ ઉસ્માન ખાન (13 રન)ની વિકેટ ગુમાવીને ટીમે 10 ઓવરમાં માત્ર 57 રન બનાવ્યા હતા. આ પછી ફખર ઝમાન માત્ર 13 રન, ઈમાદ વસીમ 15 રન, શાદાબ ખાન માત્ર 4 રન અને ઈફ્તિખાર અહેમદ માત્ર 5 રન બનાવી શક્યો હતો.

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 16 રનની જરૂર હતી પરંતુ નસીમ શાહના બે ચોગ્ગા છતાં ટીમ 9 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.

આ પહેલા ટોસ હારીને બેટિંગ કરતા ભારતે 19 ઓવરમાં 119 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 13 રન, ઋષભ પંતે 42 રન અને અક્ષર પટેલે 20 રનનું યોગદાન આપ્યું હતું.પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરીશ રઉફને ત્રણ-ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ આમિરે બે અને શાહીન શાહ આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.

Source : હિન્દુસ્તાન સમાચાર

Tags: ICC T20 World Cup 2024IND Vs PAKNew YorkSLIDERsportsSTOP NEWSTeam India
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.