Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

મોદી કેબિનેટમાં અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલને મળ્યા આ ખાતાઓ ,જુઓ ગુજરાતના નેતાઓની યાદી

Modi Cabinet 2024 : ગુજરાતમાંથી આ નવી મોદી સરકારમાં ચાર સાંસદોને તક આપવામાં આવી છે. જેમાં અમિત શાહ અને મનસુખ માંડવિયાને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

Kajal Barad by Kajal Barad
Jun 11, 2024, 10:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Modi Cabinet 2024 : ગુજરાતમાંથી આ નવી મોદી સરકારમાં ચાર સાંસદોને તક આપવામાં આવી છે. જેમાં અમિત શાહ અને મનસુખ માંડવિયાને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

  • હાઈલાઈટ્સ :
  • પીએમ મોદીએ પ્રથમ કેબિનેટ બેઠળ યોજી અને મંત્રાલયોની વહેંચણી કરી
  • અમિત શાહ – ગૃહ અને સહકાર મંત્રાલય
  • મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત
  • સી આર પાટીલ – જલ શક્તિ મંત્રાલય
  • નિમુબેન બાભણીયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

Modi Cabinet Portfolio : નવી મોદી સરકારમાં મંત્રીઓને તેમના વિભાગો ફાળવવામાં આવ્યા છે. ટોચના પોર્ટફોલિયોમાં બહુ ફેરફાર થયો નથી. અમિત શાહને ફરી એકવાર ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે મનસુખ માંડવિયાના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ વખતે ગુજરાતના સાંસદોને ક્યા વિભાગો મળ્યા છે.

અમિત શાહ
નરેન્દ્ર મોદી કેબિનેટમાં અમિત શાહને ફરી એકવાર ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉની મોદી સરકારમાં પણ અમિત શાહને ગૃહ અને સહકાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી તરીકેના છેલ્લા કાર્યકાળમાં અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં શાનદાર કામ કર્યું હતું.

મનસુખ માંડવિયા
નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગઇવખતે તેમની પાસે આરોગ્ય મંત્રાલયનો હવાલો હતો. હવે તેમના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. માંડવીયાએ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા હતા.

સી આર પાટીલ
નવી મોદી સરકારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મંત્રીમંડળમાં પ્રથમ તક આપવામાં આવી છે. તેમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગઇ વખતે આ મંત્રાલય જોધપુરના ભાજપના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત પાસે હતું. હવે તેમને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે

નિમુબેન બાંભણિયા
આ સાથે જ ગુજરાતના ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાને પણ મંત્રીમંડળમાં તક મળી છે. તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

કયો વિભાગ કોને મળ્યો?
અમિત શાહ – ગૃહ અને સહકાર મંત્રાલય
મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત
સી આર પાટીલ – જલ શક્તિ મંત્રાલય
નિમુબેન બાભણીયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

Tags: Amit ShahC.R PatilMansukh MandaviyaModi Cabinet 2024Narendra Modi CabinetSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.