Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક ગોઝારી દુર્ઘટના,ટેમ્પો ટ્રાવેલર ખીણમા ખાબક્યો,9 ના મોત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લા નજીક એક ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબક્યો હતો.જેને લઈ લોકો અલકનંદા નદીમાં કૂદી પડ્યા હતા. ટ્રાવેલરમાં 26 યાત્રિકો સવાર હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 15, 2024, 04:43 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ : 

  • ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક મોટી દુર્ઘટના
  • યાત્રિકો ભરેલ ટેમ્પો ટ્રાવેલરને નડ્યો અકસ્માત
  • એકાએક ટેમ્પો ટ્રાવેલર નદીની ખાઈમાં ખાબક્યો 
  • ટ્રાવેલરમા સવાર કુલ 26 યાત્રિકો માથી 9 ના મોત 
  • દુર્ઘટનામા ફસાયેલા મુસાફરોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ
  • ઈજાગ્રસ્તોને એર લિફ્ટ કરી નજીકની હોસ્પિટલ ખસેડાયા  
  • ગૃહમંત્રી અમિત શાહ અને CM પુષ્કર સિંહ ધામિએ દુ:ખ વ્યક્તુ કર્યુ 

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લા નજીક એક ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબક્યો હતો.જેને લઈ લોકો અલકનંદા નદીમાં કૂદી પડ્યા હતા. ટ્રાવેલરમાં 26 યાત્રિકો સવાર હતા.આ ગોઝારી દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયાનોઅંદાજ છે.તો 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ફસાયેલા લોકોનું રાસ્ક્યૂ હાથ ધરાયુ હતુ.જેમાં ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.નોંધનિય છે કે યાત્રિકો બદ્રીનાથની યાત્રાએ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને રેસ્ક્યૂ કાર્યવાહી શરૂ કરાવી હતી.
દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.તેમણે કહ્યુ આ ઘટના અત્યંત પીડાદાયક છે.તેમણે એમ પણ કહ્યુ કે રાહત અને બચાવ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે.અને ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.
તો વળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કરી કહ્યુ કે સૌ પીડિતના પરિવારની સાથે સંવેદના દર્શાવી રહ્યા છે.અને ઘાયલોને સંભવ સહાય-સુવિધા પ્રદાન કરવામાં આવશે,પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય.

 

SORCE – AMAR UJALA AND PANCHJANYA

Tags: ACCIDENTALAKNANDAAmit ShahCM PUSHKAR SINH DHAMIRUDRAPRYAGSLIDERTOP NEWSUttarakhand
ShareTweetSendShare

Related News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

Latest News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.