Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

IND vs AFG : સુપર-8માં કંઇક આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11,કુલદીપ અને ચહલ માંથી કોને મળશે સ્થાન?

ભારતીય ટીમ સુપર-8માં અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. આ ફેરફાર મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવમાં થઈ શકે છે.

Kajal Barad by Kajal Barad
Jun 20, 2024, 02:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ભારતીય ટીમ સુપર-8માં અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. આ ફેરફાર મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવમાં થઈ શકે છે.

  • હાઈલાઈટ્સ :
  • T20 વર્લ્ડ કપમાં આજથી પ્રથમ સુપર-8 રાઉન્ડ શરૂ
  • આજે ભારત અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે પ્રથમ મુકાબલો
  • 22 જૂને ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે ટકકર
  • 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે ટકકર
  • 27 જૂને બંને સેમીફાઇનલ રમાશે
  • 29 જૂને ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે

IND vs AFG : ભારતીય ટીમ સુપર-8માં તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે આજે એટલે કે 20 જૂન ગુરુવારે રમશે. ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચેની આ ટક્કર કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે થશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા બેસ્ટ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે.

રોહિત શર્માએ ગ્રુપ સ્ટેજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પરંતુ સુપર-8માં અફઘાનિસ્તાન સામેની ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળવાનું લગભગ નિશ્ચિત જણાય છે. આ પરિવર્તન મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવના રૂપમાં થઈ શકે છે.

ટીમ ઈન્ડિયા મજબૂત કરશે સ્પિન વિભાગ, સિરાજ થશે આઉટ?

ન્યૂયોર્કમાં ગ્રુપ સ્ટેજની પ્રથમ ત્રણ મેચ રમી હતી જેમાં ઝડપી બોલરોને ઘણી મદદ મળી હતી. ત્યારબાદ ટીમની ચોથી મેચ ફ્લોરિડામાં યોજાવાની હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મુખ્ય પેસરો સાથે હાર્દિક પંડ્યાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો હતો, જેણે તેમને 4 ઝડપી બોલિંગ વિકલ્પો આપ્યા હતા.

હવે સુપર-8 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાની છે, જ્યાં સ્પિનરોનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે રમાનાર મેચમાં સ્પિન વિભાગને મજબૂત કરવા માટે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપને સામેલ કરી શકાય છે. કુલદીપના આગમન સાથે ટીમ ઈન્ડિયા પાસે ત્રણ સ્પિન વિકલ્પો હશે. ટીમમાં હાજર રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે પ્રથમ ત્રણ મેચ રમી હતી. હાર્દિક પંડ્યાની સાથે ટીમ પાસે 3 ફાસ્ટ બોલિંગ વિકલ્પ પણ હશે. આ રીતે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારથી ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં કોઈ ફરક પડશે નહીં.

અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

Tags: India Vs AfghanistanKuldeep YadavMohammed SirajSLIDERT20 World CupT20 World Cup 2024TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.