Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

IND vs BAN : સુપર-8 માં આજે એન્ટીગુઆમાં રમાશે ભારત અને બાંગ્લાદેશની મેચ, PM મોદીએ બંને ટીમોને આપી શુભેચ્છા

24 જૂન શનિવારના રોજ 2024 T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

Kajal Barad by Kajal Barad
Jun 22, 2024, 02:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

RohitsharT20 World Cup 2024 : 24 જૂન શનિવારના રોજ 2024 T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.ભારતીય ટીમ આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

  • હાઈલાઈટ્સ :
  • ભારત આજે સુપર 8માં બાંગ્લાદેશ સામે બીજી મેચ રમશે
  • એન્ટીગુઆના સાર વિવિયન રિચર્ડસ ગ્રાઉન્ડ પર રમાશે
  • PM મોદીએ ભારત અને બાંગ્લાદેશ મેચ માટે શુભેચ્છા પાઠવી
  • 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે ટકકર
  • 27 જૂને બંને સેમીફાઇનલ રમાશે
  • 29 જૂને ફાઇનલ મેચ બાર્બાડોસમાં રમાશે

ટીમ ઈન્ડિયા એન્ટીગુઆમાં બાંગ્લાદેશનો સામનો કરવા માટે તૈયાર છે. જો ભારત આ મેચ જીતી જશે તો સેમીફાઈનલની નજીક પહોંચી જશે. બાંગ્લાદેશ માટે આ મેચ ખૂબ જ પડકારજનક બની શકે છે.

T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.હવે કુલદીપ બાંગ્લાદેશ સામે પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમની સાથે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતનું પ્રદર્શન પણ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કુલદીપે અફઘાનિસ્તાન સામે 32 રનમાં 2 વિકેટ લીધી હતી. તેણે આ પહેલા પણ ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ એન્ટીગુઆમાં રમાવાની છે. અહીંની પિચ લો સ્કોરિંગ છે. તેથી ટીમ ઈન્ડિયા આનો ફાયદો ઉઠાવી શકે છે. કુલદીપની સાથે અક્ષર પટેલ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

જો સૂર્યકુમાર યાદવનું બેટ બાંગ્લાદેશ સામે કામ કરશે તો ભારત માટે જીત આસાન બની શકે છે. તે ફોર્મમાં છે અને તેણે છેલ્લી બે મેચમાં સતત અડધી સદી ફટકારી છે. સૂર્યકુમારે યુએસએ સામે અણનમ 50 રન બનાવ્યા હતા. તેણે અફઘાનિસ્તાન સામે 53 રનની ઇનિંગ રમી હતી. તે પાકિસ્તાન સામે 7 રન બનાવીને આઉટ થયો હતો. તે આયર્લેન્ડ સામે 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અફઘાનિસ્તાન સામે 20 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પંતે પાકિસ્તાન સામે 42 રન બનાવ્યા હતા. મહત્વની વાત એ છે કે તે તમામ પ્રકારના શોટ રમવામાં નિપુણ છે. જો પંત પણ સૂર્યા સાથે રન બનાવશે તો ભારતની જીત આસાન બની જશે.

દિલ્હીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં નરેન્દ્ર મોદીએ વર્લ્ડ કપની બંને ટીમોને શુભેચ્છા પાઠવી છે.

#WATCH || હું આજે સાંજે ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે બંને ટીમોને શુભેચ્છા પાઠવું છું , બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોમાં અમે પ્રથમ પ્રાથમિકતા આપીશું : PM મોદી #SheikhHasina #PMNarendraModi #Bangladesh #India #INDvsBAN pic.twitter.com/SVMf0Gux3C

— Gujarati Daily Times (@GujaratiDailyT) June 22, 2024

Tags: cricketICC T20 World Cup 2024INDvsBANRohit SharmaSLIDERsportsT20 World CupTeam IndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.