Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

સંજય ઝા બન્યા JDU ના કાર્યકારી અધ્યક્ષ,રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં નિર્ણય.જાણો અન્ય કયા મુદ્દા ચર્ચાયા

રાજધાની દિલ્હી ખાતે યોજાયેલી JDU ની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.જેમાં સંજય ઝા ને મોટી જવાબદારી સોંપતા નીતિશ કુમારે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 29, 2024, 02:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • રાજધાની દિલ્હી ખાતે JDU ની રાષ્ટ્રીય કાર્યકારીણી યોજાઈ
  • બેઠકમાં સંજય ઝા ને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી
  • સંજય ઝા ને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા
  • બેઠકમાં નીતિશ કુમાર સહિત પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા
  • બેઠકમાં નીતિશ કુમાર સંજય ઝાના નામનો પ્રસ્તાવ લાવ્યા
  • કાર્યકારી અધ્યક્ષ બનાવવા પર પક્ષમા સર્વ સહમતિ બની હતી
  • JDU બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ચર્ચા
  • કાર્યકારીણી બેઠકમાં અન્ય મહત્વના મુદ્દે પણ થઈ હતી ચર્ચા

 

રાજધાની દિલ્હી ખાતે યોજાયેલી JDU ની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.જેમાં સંજય ઝા ને મોટી જવાબદારી સોંપતા નીતિશ કુમારે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.

આજે 29 જૂનના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે જનતાદળ યુનાઈટેડ એટલે કે JDUની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક યોજાઈ હતી.જેમા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત પક્ષના દિગ્ગ્જ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
JDUની આ કાર્યકારી બેઠકમાં સંજય ઝાને JDUના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.અને JDUના કાર્યકારી અધ્યક્ષ બનાવવા પર સહમતિ બની છે.બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સંજય ઝાના નામનો પ્રસ્તાવ લાવ્યા,જેના પર જેડીયુના નેતાઓ સહમત થયા હતા.
આ ઉપરાંચ પણ JDUની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક દરમિયાન અન્ય કેટલાક મહત્વના પ્રસ્તાવો પર ચર્ચા થઈ હતી.તેમા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સંગઠન સંબંધિત અનેક પ્રસ્તાવો લાવવામાં આવ્યા હતા.
તો વળી JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.આ સાથે જ બેઠકમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં આપવામાં આવેલા પ્રસ્તાવોમાં કહેવામાં આવ્યું હતું કે જનતા દળ યુનાઈટેડના કાર્યકર્તાઓ એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ કામ કરે છે.
સંગઠનના તમામ સ્તરે પક્ષના અધિકારીઓ સાથે સંકલન અને કાર્યકર્તાઓ સાથે સતત વાતચીતથી બિહારમાં લોકસભા ચૂંટણીમાં સફળતાનો માર્ગ મોકળો થયો. 2025ની વિધાનસભા ચૂંટણીમાં પણ આપણે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત બેઠકમાં બ્લોક, પેટા વિભાગ અને જિલ્લા કક્ષાએ બુથ ઇન્ચાર્જની બેઠક યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.કારોબારી બેઠકમાં જણાવાયું હતું કે બુથ ઈન્ચાર્જ ચૂંટણી મોરચાની આગોતરી ટુકડીમાંથી કોન્સ્ટેબલ છે.તેઓ પાર્ટીની જીત સુનિશ્ચિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
ઝારખંડમાં પણ 2024માં ચૂંટણી યોજાવાની છે. જેડીયુના ઉમેદવારો ત્યાં પહેલા પણ ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે.ઝારખંડ પર વિશેષ ધ્યાન આપતા,આપણે પહેલા તે બેઠકો ઓળખવી જોઈએ જ્યાંથી અમારા ઉમેદવારો ચૂંટણી લડવાની સૌથી વધુ તકો ધરાવે છે.આ પછી આપણે ચૂંટણી માટે વધુ વ્યૂહરચના બનાવવા પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી પણ ચર્ચા થઈ હતી.

SORNE : NEWS 18 ,AAJ TAK,

Tags: DelhiJDUNitish KumarPATANASANJAY JHASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

“સહકારિતામાં સહકાર એટલે કે દરેક ગામની સહકારી મંડળી,ડેરીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોય તે જરૂરી”

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.