Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

Champions Trophy 2025 : જય શાહે પુષ્ટિ કરી કે રોહિતશર્મા અને વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે રમશે

આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આમાં રમશે કે નહીં તે અંગેનો જવાબ જય શાહે આપ્યો છે.

Kajal Barad by Kajal Barad
Jul 1, 2024, 12:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Champions Trophy 2025 Team India : આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આમાં રમશે કે નહીં તે અંગેનો જવાબ જય શાહે આપ્યો છે.

  • હાઇલાઇટ્સ :
  • ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની
  • ટીમ ઇન્ડિયાએ સાત રનથી T20 વર્લ્ડ કપની જીતી ટ્રોફી
  • ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો
  • રોહિત અને કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
  • રવિન્દ્ર જાડેજા એ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
  • રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 17 વર્ષ બાદ T20 વિશ્વ કપ પોતાના નામે કર્યો
  • બાર્બાડોસમાં હવામાન ખરાબ હોવાના કારણે ભારતીય ટીમ હજી પરત નથી આવી

Champions Trophy 2025 Team India : ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની ગઈ છે. આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાયા છે. હવે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી કરવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે વિરાટ અને રોહિત આમાં રમશે કે નહીં તે અંગે જવાબ આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર, જય શાહે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં T20 વર્લ્ડ કપ જેવી ટીમ બનાવવામાં આવશે. તેમાં રોહિત અને વિરાટ પણ હશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફેબ્રુઆરીમાં આયોજિત થવાની છે. આ ODI ફોર્મેટમાં હશે. ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય આ આઈસીસી ખિતાબ છે. આમાં વિરાટ અને રોહિત પણ રમશે. જય શાહે કહ્યું કે, “હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા તમામ ટાઈટલ જીતે.અમારી પાસે સૌથી મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે. આ ટીમના માત્ર ત્રણ ખેલાડીઓ જ ઝિમ્બાબ્વે રમવાના છે. અમારી ટીમ જે રીતે આગળ વધી રહી છે, આગામી લક્ષ્ય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. આમાં સમાન પ્રકારની ટીમ બનાવવામાં આવશે. આમાં સિનિયર ખેલાડીઓ પણ રમશે.

રોહિત-વિરાટ વનડે અને ટેસ્ટ પર ફોકસ કરશે 

વાસ્તવમાં વિરાટ અને રોહિતે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ બંને ખેલાડીઓ હવે T20 ઈન્ટરનેશનલમાં નહીં રમે. કોહલી અને રોહિત હવે વનડે અને ટેસ્ટ ફોર્મેટ પરફોકસ કરશે. ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે સામે સીરિઝ રમશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે મોટાભાગે યુવા ખેલાડીઓની પસંદગી કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે 

આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આમાં કુલ 8 ટીમો 15 મેચ રમશે. પરંતુ કદાચ ટીમ ઈન્ડિયા અહીં રમવા નહીં જાય. આ અંગે અનેક પ્રકારના નિવેદનો સામે આવ્યા છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર યોજવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાની મેચ અન્ય કોઈ સ્થળે યોજાઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Tags: #JayShahBCCIChampions Trophy 2025India Won T20 World CupRohitSharmaSLIDERT20WorldCup2024TeamIndiaTOP NEWSViratKohli
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.