Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

IND vs ZIM :ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી, કોણ હશે ઓપનર,ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન ?

ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે.

Kajal Barad by Kajal Barad
Jul 3, 2024, 10:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે.

  • હાઇલાઇટ્સ :
  • ટીમ ઈન્ડિયા 5 મેચની T-20 સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી
  • ભારતીય ટીમ 6 જુલાઈથી 14 જુલાઈ સુધી સિરીઝ રમશે
  • ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા સિરીઝ માટે ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે ભારતીય ટીમનું ખાસ રીતે સ્વાગત કર્યું, જે ચર્ચામાં આવી. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાને કારણે અને કોઈ નવા મુખ્ય કોચની નિમણૂક કરવામાં આવી નથી, તેથી ટીમ VVS લક્ષ્મણના કોચિંગ હેઠળ આ શ્રેણી રમવા ગઈ છે.ગિલ અને અભિષેક બંને ઓપનર હશે

ઝિમ્બાબ્વેએ ભારતીય ટીમનું ખાસ રીતે સ્વાગત કર્યું
આ સીરીઝ રમવા માટે ટીમ ઈન્ડિયા 3 જુલાઈના રોજ રોબર્ટ ગેબ્રિયલ મુગાબે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી, જે ઝિમ્બાબ્વેનું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આ પછી ઝિમ્બાબ્વે ક્રિકેટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમામ ભારતીય ખેલાડીઓ એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં ઝિમ્બાબ્વે ક્રિકેટે લખ્યું- “અમે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતનું સ્વાગત કરીએ છીએ.” આ માટે ઝિમ્બાબ્વે ક્રિકેટના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS

— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024


ભારત ઝિમ્બાબ્વે મેચ શેડ્યૂલ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 6 જુલાઈએ રમાશે. બીજી મેચ 7મી જુલાઈએ, ત્રીજી 10મી જુલાઈએ,ચોથી 13મી જુલાઈએ અને આ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે.તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.

ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ

ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા.

ઝિમ્બાબ્વે ટીમ : રઝા એલેક્ઝાન્ડર (કેપ્ટન), અકરમ ફરાજ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા ટેન્ડાઈ, જોંગવે લ્યુક, કાઈઆ ઈનોસન્ટ, મેડેન્ડે ક્લાઈવ, મધેવેરે વેસ્લી, મારુમાની તદીવાનાશે, મસાકાડઝા વેલિંગ્ટન, માવુથા બ્રાન્ડોન, મુઝારાબાની, નાસિંગ બેલેસ, નાસિંગ બેન્ડ, નગારવા રિચાર્ડ, શુમ્બા મિલ્ટન

Tags: cricketIND Vs ZIMINDIAIndia Vs ZimbabweShubman GillSLIDERTeamIndiaTOP NEWSZimbabwe
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.