Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ ,BCCIએ આપ્યો ટીમ ઈન્ડિયાને 125 કરોડનો ચેક

મરીન ડ્રાઈવ ખાતે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ BCCIએ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું.

Kajal Barad by Kajal Barad
Jul 5, 2024, 11:57 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Indian Team Prize Money : મરીન ડ્રાઈવ ખાતે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ BCCIએ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે.

  • હાઇલાઇટ્સ : 
  • BCCIએ ખેલાડીઓને ઈનામ તરીકે 125 કરોડનો ચેક આપ્યો
  • વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાની ભવ્ય ઉજવણી
  • વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો સન્માન સમારોહ યોજાયો હતો
  • ભારતીય ક્રિકેટ ટીમ T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઇમાં રોડ શો કર્યો
  • તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગયા હતા
  • પીએમ મોદી સાથે તમામ ખેલાડીઓનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું 

Indian Team Prize Money : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. 125 કરોડ રૂપિયાની આ રકમ ભારતીય ટીમના તમામ ખેલાડીઓ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફમાં પણ વહેંચવામાં આવશે.ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ મંચ પર આવ્યા અને ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.

BCCI office bearers present Team India with a cheque of Rs 125 Crores, at Wankhede Stadium in Mumbai.

The BCCI announced a prize money of Rs 125 crores for India after the #T20WorldCup pic.twitter.com/YFUj0nIggh

— ANI (@ANI) July 4, 2024

જ્યારે ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી ત્યારે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે તમામ ટોચના અધિકારીઓએ મળીને ટીમ ઈન્ડિયાને ઈનામ આપવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું- અમે છેલ્લે 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે 17 વર્ષ બાદ અમે ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બન્યા છીએ. ઈનામની રકમ આપવાનો નિર્ણય તમામ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. અમે લગભગ 2 મહિના પહેલા સુધી વિશ્વની નંબર 1 T20 ટીમ હતી આપણા દેશમાં ક્રિકેટની પૂજા કરવામાં આવે છે અને હવે ટીમે એક ટુર્નામેન્ટ જીતી છે જેમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. તેથી અમારે તેમના માટે કંઈક કરવું હતું.”

ભારતીય ટીમે શનિવારે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ BCCIએ ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ ઈનામી રકમ આખી ટીમને આપવામાં આવી છે, જેમાં ટીમના ખેલાડીઓ, સ્પોર્ટ્સ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ ભારતીય ખેલાડીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે અને તેમાંથી કેટલી રકમ ટેક્સ તરીકે કાપવામાં આવશે.બીસીસીઆઈ ઉપરાંત આઈસીસીએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે.

125 કરોડ કોની વચ્ચે વહેંચવામાં આવશે?

આ 125 કરોડ રૂપિયા 15 સભ્યોની ટીમ, 4 રિઝર્વ ખેલાડીઓ અને 15 સભ્યોના સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. આ સપોર્ટ સ્ટાફમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, 3 ફિઝિયો, મેનેજર અને ટ્રેનર સહિત ઘણા લોકો સામેલ હશે.કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં સામેલ દરેક ખેલાડીને 5 કરોડ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ICC એ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા બનવા માટે લગભગ 20.37 કરોડ રૂપિયાની ઈનામી રકમથી સન્માનિત કરી હતી.

 

Tags: #JayShahBCCIcricketIndiaWinworldCupPrize MoneySLIDERTeam India Victory ParadeTeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.