Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ,જાણો કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે રાષ્ટ્રીય નેતૃત્વને શું કરી વિનંતી

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક સાળંગપુર ખાતે યોજાઈ.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અપેક્ષિત કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 5, 2024, 02:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી
  • ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક યોજાઈ
  • કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ,રાજ્ય સંગઠન મંત્રીરત્નાકરજની ઉપસ્થિતિ
  • પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની આગેવાનીમાં બેઠક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સહિતના નેતાઓ,અપેક્ષિત કાર્યકરો હાજર
  • પ્રથંમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો,ડાયરો વગેરેનુ થયુ આયોજન
  •  ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યુ 
  • પ્રદેશ પ્રમુખની જવાબદારીથી મુક્ત કરવા સી.આર.પાટીલની વિનંતી
  • પ્રદેશ કારોબારીમા વિવિધ મુદ્દાઓને લઈને ચિંતન-મનન કરાયુ
  • નરેન્દ્ર મોદીના ત્રીજી વખત PM બનવા બદલ અભિનંદન ઠરાવ રજૂ

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક સાળંગપુર ખાતે યોજાઈ.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અપેક્ષિત કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાળંગપુર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ કારોબારી બેઠકના પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સૌ આગેવાનો,હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અક્ષ્યક્ષ સી.આર,પાટીલ, કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ.

મહત્વનું છે કે ભાપજની આ પ્રદેશ કારોબારીમા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન -મનન થયુ હશે.તેમા સૌથી મહત્વનો પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે વરણીનો રહ્યો હોઈ શકે છે અને સંભવત: તે અંગે કોઈ જાહેરાત પણ થઈ શકે છે.તો ગત લોકસભા ચૂંટણી અને તેના પરિણામો અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે.તો પક્ષમાં નારાજ કાર્યકરો અને નેતાઓના મનામણા અંગે પણ ચર્ચા થઈ હોય. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રસ્તાવ પણ બેઠકમા રજૂ થશે.
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલ ઉપસ્થિત રહ્યા તો રાજ્ય સંગઠન મંત્રી રત્નાકરજી,પ્રદેશ   પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને અપેક્ષિત કાર્યકરો હાજર રહ્યા.
મળી રહેલી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે પક્ષના મોવડી મંડળને વિનંતી કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે.તેથી પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો.સી.આર.પાટીલે જણાવ્યુ કે રાજ્ય કારોબારી દરમિયાન નવા પ્રમુખની પસંદગી કરવામાં આવે અને સૌને સાથે લઈને ચાલે તેવા નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો જોઈએ.પ્રદેશ પ્રમુખ પાટીલના આ પ્રકારના સૂચક નિવેદનને લઈ હવે ગુજરાત ભાજપને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ છે કે કારોબારી બેઠકમાં અનેક વિષયો અને મુદ્દાઓની ચર્ચા થઈ.તેમણે કહ્યુ કે પ્રદેશ અધ્યક્ષનું સંબોધન થયું.વિધાનસભા અને લોકસભા ચૂંટણીના પરિણામો અગે ચર્ચા કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવા બદલ અભિનંદન ઠરાવ રજૂ કરવામાં આવ્યો.તો વળી ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરવામાં આવશે.

 

SORCE :

 

Tags: C.R PatilCM BHUPENDRA PATELEXECUTIVE MEETINGGujarat BJPSALANGPUR BOTADSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.