Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

IND vs SL : ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા જશે શ્રીલંકા,પહેલી મેચ 27મી જુલાઈએ,12 દિવસમાં 6 મેચ રમશે

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27મી જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે.

Kajal Barad by Kajal Barad
Jul 15, 2024, 02:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27મી જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે.

  • હાઈલાઈટ્સ :
  • ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા જશે શ્રીલંકા
  • પહેલી મેચ 27મી જુલાઈએ,12 દિવસમાં 6 મેચ રમાશે
  • ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 રમવાની
  • ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની ODI રમવાની
  • ટી-20 સિરીઝની તમામ મેચ પલ્લેકેલેમાં રમાશે.
  • વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.

ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામે ટકરાશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી અને એટલી જ વનડે શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં 12 દિવસમાં કુલ 6 મેચ રમશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈના રોજ ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ત્યારબાદ બીજી T20 મેચ બીજા દિવસે એટલે કે 28મી જુલાઈએ અને ત્રીજી અને અંતિમ T20 મેચ 30મી જુલાઈએ રમાશે. ટી-20 સિરીઝની તમામ મેચ પલ્લેકેલેમાં રમાશે. ટી-20 શ્રેણી બાદ 2 ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણીની બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી અને અંતિમ મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.

શ્રીલંકા સામેની ટીમ ઝિમ્બાબ્વેથી અલગ હોય શકે છે

BCCIએ ઝિમ્બાબ્વે માટે ખૂબ જ યુવા ટીમ પસંદ કરી હતી. શુભમન ગિલ પાંચ મેચોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. રેયાન પરાગ, તુષારદેશ પાંડે અને અભિષેક શર્મા જેવા ઘણા યુવા ખેલાડીઓ આ ટીમનો ભાગ હતા. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. તેમ છતાં, શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણી માટેની ટીમ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે.શ્રીલંકા સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન બની શકે છે. આ સાથે જ ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ પણ વાપસી કરી શકે છે.

રોહિત શર્મા વનડે શ્રેણીમાં કેપ્ટન બની શકે છે

રોહિત શર્મા શ્રીલંકામાં વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી પણ આ સીરીઝનો ભાગ બની શકે છે. જો કે, એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં કેએલ રાહુલ કેપ્ટન રહેશે.જ્યારે રોહિત શર્મા,વિરાટ કોહલી,જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

ભારતના શ્રીલંકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ T20- 27 જુલાઈ
બીજી T20- 28 જુલાઈ
ત્રીજી T20- 30 જુલાઈ
પ્રથમ ODI- 2 ઓગસ્ટ
બીજી ODI- 4 ઓગસ્ટ
ત્રીજી ODI- 7મી ઓગસ્ટ

Tags: cricketIndia Tour Of Sri Lanka 2024India VS Sri LankaIndia Vs Sri Lanka ODI SeriesIndia Vs Sri Lanka T20 SeriesSLIDERsportsTeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.