Tuesday, July 8, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

અમૃતકાળનું આ મહત્વપૂર્ણ બજેટ દેશના આગામી પાંચ વર્ષની દેશની દિશા નક્કી કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સંસદમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયુ છે અને આજે નાણામંત્રા નિર્મલા સિતારમણ અર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરશે તે આવતી કાલે બજેટ રજૂ થશે જેના પર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેશે.પરંચુ તે પહેલા પાતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડિયાને સંબોધતા કેટલીક મહત્પૂર્ણ વાત કરી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 22, 2024, 11:52 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • સંસદના બંનો ગૃહોમાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ
  • કાલે નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે બજેટ
  • નાણામંત્રી આજે સંસદમાં રજૂ કરશે દેશનુ આર્થિક સર્વેક્ષણ
  • સંસદસત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મીડિયાને સંબોધન
  • અમૃતકાળનું બજેટ પાંચ વર્ષ માટે દેશની દિશા નક્કી કરશે : PM
  • તમામ સાંસદોને પક્ષથી ઉપર ઉઠી સહકાર આપવા વિનંતી : PM

સંસદમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયુ છે અને આજે નાણામંત્રા નિર્મલા સિતારમણ અર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરશે તે આવતી કાલે બજેટ રજૂ થશે જેના પર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેશે.પરંચુ તે પહેલા પાતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડિયાને સંબોધતા કેટલીક વાત કરી હતી.

– શ્રાવણ માસ અને પહેલા સોમવારની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસિઓને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છાઓ આપતા કહ્યું,કે “આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે.આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે.હું દેશવાસીઓને શ્રવણના પહેલા સોમવારની શુભેચ્છા પાઠવું છું.સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે.આજે સમગ્ર દેશ તે સકારાત્મક સત્ર હોવું જોઈએ.

– NDA સરકારના ત્રીજા કાર્યકાળનુ પ્રથમ સત્ર

આ ઉપરાંત વડાપ્રધાનમોદીએ કહ્યું, “હું આને ભારતની લોકશાહીની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે જોઉ છું.અંગત રીતે મારા માટે અને અમારા તમામ સાથીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ 60 વર્ષ પછી કોઈક સરકાર ત્રીજી વખત ફરી આવી છે.સમય અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરે છે.”

– અમૃતકાળનું વિશેષ બજેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “આપણે આવતીકાલે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાળનું મહત્વનું બજેટ છે. અમને પાંચ વર્ષનો અવસર મળ્યો છે,આ બજેટ આપણા પાંચ વર્ષની દિશા નક્કી કરશે આ બજેટ 2047 સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરશે.. દરેક દેશવાસીઓ માટે એ ખૂબ જ ગર્વની વાત હશે કે ભારત મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે, આપણે છેલ્લા 3 વર્ષમાં સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ.

– સાંસદોને વડાપ્રધાનની વિનંતી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “હું દેશના તમામ સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે ગત જાન્યુઆરીથી અત્યાર સુધી આપણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.કેટલાકે રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો તો કેટલાકે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે તે તબક્કો છે.જનતાએ પોતાનો ચુકાદો આપ્યો છે,હું તમામ પક્ષોને પક્ષની લાઇનથી ઉપર ઉઠીને દેશને સમર્પિત કરવા અને આગામી 4.5 વર્ષ સુધી સંસદના આ પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરવા માંગુ છું, તમે ચૂંટણીના વર્ષમાં કોઈપણ રમત રમી શકો છો પરંતુ ત્યાં સુધી આપણે ખેડૂતો, યુવાનો અને દેશના સશક્તિકરણ માટે અમારો ભાગ ભજવવો જોઈએ.”

વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓએ અમને પાર્ટી માટે નહીં પણ દેશ માટે અહીં મોકલ્યા છે.આ ગૃહ પાર્ટી માટે નથી, દેશ માટે છે.મને વિશ્વાસ છે કે તમામ સાંસદોએ પૂરી તૈયારી સાથે ચર્ચાને સમૃદ્ધ બનાવવી જોઈએ,પછી ે ગમે તેટલા વિરોધી વિચારો હોય.દેશને નકારાત્મકતાની જરૂર નથી પરંતુ દેશને પ્રગતિની વિચારધારા સાથે આગળ વધારવાની જરૂર છે.

SORCE  : આજતક

Tags: BUDGET 2024GOVERMENT OF INDIAloksabhaNIRMALA SITARAMANPm ModiRajyasabha
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદી મલેશિયાના PM અનવર ઇબ્રાહિમને મળ્યા

બ્રાઝિલ: વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીને મળ્યા

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત

બ્રાઝિલમાં 17માં બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદીએ મલેશિયાના PM અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી.

એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરિઝ : ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જીત મેળવી ,શ્રેણી 1-1થી બરાબ

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.