Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

હિંડનબર્ગના રિપોર્ટને લઈ ફરી રાજકારણ ગરમાયુ,રાહુલ ગાંધીના શેર બજાર પરના નિવેદનને લઈ ભાજપ આકરા પાણીએ

હિંડનબર્ગના સેબી અને અદાણી ગૃપ પરના આરેપો બાદ દેશમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.જેમા ખાસ કરીને શેર બજાર પર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિદનને લઈ ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળે છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 12, 2024, 12:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ  :

  • હિંડનબર્ગના રિપોર્ટને લઈ દેશમા ફરી રાજકારણ ગરમાયુ
  • ભાજપના રાહુલ ગાંઘીના શેર બજાર પરના નિવેદન પર સવાલ
  • વિપક્ષે હિંડનબર્ગના આરોપોની તપાસ માટે JCP ની માંગ કરી
  • આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વાસને તોડવાનો આ પ્રયાસ : ભાજપ
  • વિદેશી રિપોર્ટ આધારે ભારતીય શેર બજાર પર આશંકા યોગ્ય ? : ભાજપ

હિંડનબર્ગના સેબી અને અદાણી ગૃપ પરના આરેપો બાદ દેશમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.જેમા ખાસ કરીને શેર બજાર પર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિદનને લઈ ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળે છે.
હાલમાં જ સેબી અને અદાણી ગૃપ પરના હિંડનબર્ગના રિપોર્ટ બાદ હાલ દેશનુ રાજકારણ ગરમાયુ છે.જેમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈ ભારતીય જનતા પાર્ટી આક્રમક મૂડમા જોવા મળે છે.હિંડનબર્ગના રિપોર્ટના આધારે ભારતીય શેર બજારની અખંડિતતા પર સવાલ ઉઠાવવા પર રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યુ હતુ.

ભાજપ નેતા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મિડિયા પોસ્ટમા કહ્યું કે,”હિંડનબર્ગના આવા રિપોર્ટના આધારે ભારતીય અર્થવ્યવસ્થામાં ગભરાટ પેદા કરવો,જેની સામે અમેરિકામાં પણ નિરાશાનો મામલો ચાલી રહ્યો છે,જે સંપૂર્ણ જુઠ્ઠાણું છે.” જ્યારે અગાઉ આવેલા રિપોર્ટને કચરાપેટીમાં ફેંકવાનું કામ પણ સુપ્રીમ કોર્ટે કર્યું હતું.તો આજે રાહુલ ગાંધી અને તેમનું જૂથ સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવે છે?.જ્યારે પણ સંસદનું સત્ર ચાલે છે આસપાસ આવે છે,આ લોકો વિદેશી રિપોર્ટ લઈને આવે છે અને તેના વિશે મુદ્દો ઉઠાવવામાં આવે છે.તેમના નેતાઓ કહે છે કે ભારતની સ્થિતિ બાંગ્લાદેશ જેવી હોવી જોઈએ.તો શું ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે?

તો વળી ભાજપ નેતા અમિત માલવિયએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ કે વિપક્ષના નેતા ખુલ્લમ ખુલ્લા ભારતીય શેર બજારની વાસ્તવિકતા પર સંદેહ પેદા કરી રહ્યા છે.ત્યારે સવાલ એ છે કે એક વિદેશી રિપોર્ટના આધારે ભારતીય શેર બજાર પર આશંકા કેટલે અંશે યોગ્ય કહેવાય તેમ પણ તેમણે જણાવ્યુ છે.તેમણે એમ પણ ભાર પૂર્વક કહ્યુ કે આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વાસને તોડવાનો આ નિર્લજ્જ પ્રયાસ છે અને રાહુલ ગાંધીનો અસલી ઈરાદો તેમા ઉજાગર થાય છે.

SORCE : નવ ભારત ટાઈમ્સ

 

Tags: BJPCongressGautam AdaniHINDENBURG RESEARCHRahul GandhiSEBI
ShareTweetSendShare

Related News

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

Latest News

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.