Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

જમ્મુ કાશ્મીરમાં આખરે 10 વર્ષ બાદ આવી ચૂંટણીની મૌસમ,J&K અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત,જાણો મહારાષ્ટ્રની ચૂંટણી ક્યારે ?

જમ્મુ-કાશ્મીરમાં આખરે 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે.તેની સાથે જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.ભારતીય ચૂંટણી પંચે આજે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને આ બંને રાજ્યો માટે ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 16, 2024, 04:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 10 વર્ષ બાદ યોજાશે વિધાનસભા ચૂંટણી
  • જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે
  • હરિયાણામા પણ 90 વિધાનસભા ચૂંટણીમાટે પણ જાહેરાત
  • જમ્મુ- કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી
  • 18 ,25 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી
  • હરિયાણામાં એક તબક્કામાં 1લી ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી
  • બંને રાજ્યોની મતગણતરી એક જ દિવસે 4 ઓક્ટોબરના રોજ થશે
  • ભારતીય ચૂંટણી પંચે દિલ્હીથી બંને રાજ્યો માટે કર્યુ તારીખોનું એલાન
  • 370 કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમા આ પહેલી ચૂંટણી હશે

જમ્મુ-કાશ્મીરમાં આખરે 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે.તેની સાથે જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.ભારતીય ચૂંટણી પંચે આજે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને આ બંને રાજ્યો માટે ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ હતુ.નોંધનિય છે કે 370 કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમા આ પહેલી ચૂંટણી હશે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અહીં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું,25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનુ તો 1લી ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન થશે.સાથે જે હરિયાણા વિધાનસભા માટે એક જ તબક્કામાં 1લી ઓક્ટોબરના રોજ મતદાન થશે.તો બંને વિધાનસભામાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન અને બંને રાજ્યોમાં મતગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 મતદારક્ષેત્રો છે જેમાંથી 74 સામાન્ય, 9 ST અને 7 SC બેઠકોછે.તો કુલ મતદારોની સંખ્યા 87.09 લાખ છે જેમાંથી 44.46 લાખ પુરૂષ હશે અને 42.62 લાખ મહિલા મતદારો હશ.જમ્મુ અને કાશ્મીરમાં યુવા મતદારોની સંખ્યા 20 લાખ છે.”
તો વળી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “હરિયાણામાં કુલ 90 મતવિસ્તાર છે જેમાંથી 73 સામાન્ય, ST બેઠકો નથી અને SC બેઠકો 17 છે.તો વળી કુલ મતદારોની સંખ્યા 2.01 કરોડ છે,જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1.06 કરોડ છે,તો મહિલા મતદારોની સંખ્યા 0.95 કરોડ છે.”

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં પક્ષોએ બીજી વિનંતી કરી હતી કે તેમના તમામ ઉમેદવારો અને પક્ષના અધિકારીઓને સમાન સુરક્ષા મળવી જોઈએ જેથી કરીને કોઈને ઓછી સુરક્ષા ન મળે.અમે આ અંગે દિશા-નિર્દેશ લીધા છે.સૂચના આપવામાં આવી છે કે તમામ ઉમેદવારોને સુરક્ષા મળવી જોઈએ.”
જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “ગયા વખતે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ હતી.તે સમયે જમ્મુ અને કાશ્મીર કોઈ પરિબળ નહોતું, પરંતુ આ વખતે આ વર્ષે 4 ચૂંટણી છે અને તરત જ આ પછી 5મી ચૂંટણી છે,જેમાં જમ્મુ-કાશ્મીર,હરિયાણા,મહારાષ્ટ્ર,ઝારખંડ અને દિલ્હી સામેલ છે,સુરક્ષા દળોની જરૂરિયાતને આધારે અમે એકસાથે બે ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું છે.બીજું પરિબળ એ છે કે ત્યાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે અને ઘણા તહેવારો પણ આવી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે એક પંક્તિ કહેવા માંગુ છું.કે
“लम्बी कतारों में छुपी है, बदलते सूरत-ए-हाल, यानी जम्हूरियत की कहानी।
रोशन उम्मीदें, अब ख़ुद करेंगी गोया, अपनी तकदीरें बयानी |
जम्हूरियत के जश्न में, आपकी शिरकत, दुनिया देखेगी नापाक इरादों के शिकस्त की कहानी।”

#WATCH दिल्ली: मुख्य चुनाव आयुक्त राजीव कुमार ने कहा, "मैं जम्मू कश्मीर के युवाओं के लिए एक लाइन कहना चाहता हूं…लम्बी कतारों में छुपी है, बदलते सूरत-ए-हाल, यानी जम्हूरियत की कहानी। रोशन उम्मीदें, अब ख़ुद करेंगी गोया, अपनी तकदीरें बयानी | जम्हूरियत के जश्न में, आपकी शिरकत,… pic.twitter.com/06TaztRTck

— ANI_HindiNews (@AHindinews) August 16, 2024


કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “હું તેનું સ્વાગત કરું છું. ક્યારેય કરતાં મોડું સારું.તેની ઘણી રાહ જોવાઈ રહી હતી.આજે ત્રણ તબક્કાની ચૂંટણીની જાહેરાત,મને લાગે છે કે લોકશાહીમાં ” જમ્મુ અને કાશ્મીરના લોકો માટે ખૂબ જ ખુશીનો દિવસ. લોકોને હવે એક સારી પાર્ટી, સારા લોકોને ચૂંટવાની તક મળશે, જે ગૃહમાં રાજ્યની પુનઃસ્થાપના માટે તેમની લડાઈ ચાલુ રાખશે.”

તો KNC નેતા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “દેર આયે દુરસ્ત આયે, ચૂંટણી પંચે ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. હું, નેશનલ કોન્ફરન્સ વતી, હું ઈચ્છું છું કે કહે છે કે અમે આ માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા હતા ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી મતદાન પર ભાર મૂક્યો છે.

જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી તરુણ ચુગે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “આ એક આવકારદાયક પગલું છે… ભાજપ ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરે છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મજબૂત નેતૃત્વને અમિત શાહની દૂરંદેશી વિચારસરણીના કારણે જમ્મુ-કાશ્મીરને અનુચ્છેદ 370માંથી આઝાદી મળી છે. જમ્મુ-કાશ્મીર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

sorce : હિન્દુસ્તાન સમાચાર

Tags: ELECTION COMMISSIONER OF INDIAHARIYANAHARIYANA ASSEMBALY ELECTIONJ&K ASSEMBLY ELECTIONjammu kashmir
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.