Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

MUDA કૌભાંડમાં કર્ણાણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધુ ઘેરી બની,ભાજપે તેમનું રાજીનામું માગ્યું

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કથિત MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયીની મુશ્કેલીઓ વઘુ ઘેરી બની છે.કારણ કે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 18, 2024, 11:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • કર્ણાટકમાં મૈસૂર MUDA કથિત જમીન કૌભાંડનો મામલો
  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધુ ઘેરી બની
  • સમગ્ર કૌભાંડને લઈ ભાજપે CM સિદ્ધારમૈયાનુ રાજીનામુ માંગ્યુ
  • કૌભાંડ મામલે  ભારતીય જનતા પાર્ટીની સ્વતંત્ર તપાસની માંગ
  • સાંસદ ડો.સંબિત પાત્રા-સાંસદ તેજસ્વી સૂર્યાના પત્રકાર પરિષદ
  • કોંગ્રેસના મુખ્યમંત્રીનું આ જમીન કૌભાંડ મામુલી નથી : ભાજપ

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કથિત MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયીની મુશ્કેલીઓ વઘુ ઘેરી બની છે.કારણ કે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું છે.
કર્ણાટકમા મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MUDA કથિત જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કરવામા આવશે.શનિવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ કેસ દાખલ કરી તેમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે.આ કૌભાંડમા મુખ્યમંત્રી સિદ્ધારમેયા સામે કેસ દાખલ કરવાની મંજૂરી બાદ હવે તેમની મુશ્કેલી વધુ ઘેરી બની છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેમના રાજીનામાની માંગ કરી છે.
ભાજપનો આરોપ છે કેસમગ્ર મામલમાં વર્ષ 1998 થી લઈ વર્ષ 2023 સુધી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજ્યમાં પ્રભાવશાળી અને મહત્વના પદો પર રહ્યા છે.અને તેથી તેમણે પોતોના હોદ્દાનો દુરૂપયોગ કરીને તેમના પરીવારને ફાયદો કરાવ્યો છે.
આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરીષદ યોજી જેમાં ભાજપના સાંસદ અને પ્રવક્તા ડો.સંબિત પાત્રા તેમજ સાંસદ તેજસ્વી સૂર્યાએ આ સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો અને સ્વતંત્ર તપાસના પણ માગ કરી સાથે જ ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ પણ કરી હતી.

ડો. સંબિત પાત્રાએ જણાવ્યુ કે કોંગ્રેસ સાશિત રાજ્ય સરકારનું આ કૌભાંડનું સ્વરૂપ ખૂબ મોટુ છે.સિદ્ધારમૈયાએે જમીન કૌભાંડ કરીને તેમના પરીવારને ઘણો મોટો ફાયદો કરાવ્યો છે.ત્યારે તપાસમાં ઘણો મોટો પર્દાફાશ થશે.
તો વળી સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યુ કે સિદ્ધારમૈયાની પત્નીને મૈસૂરના સૌથી મોંઘા ગણાતા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવાઈ તો તેમના પુત્ર જે MUDA કાઉન્સિલના સભ્ય પણ હતા ત્યારે આ નિર્ણય લેવાયો હતો.તો સિદ્ધારમૈયા જ્યારે ઉપ મુખ્યમંત્રી હતા ત્યારે જમીનની ઓળખ કરવામા આવી હતી.તો જ્યારે તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પત્નીએ MUDA પાસેથા વળતર માટે અરજી કરી અને દરખાસ્ત પસાર કરવામા આવી આ પ્રકારે આ કૌભાંડ મામુલી નથી.તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

 

SORCE  : હિન્દુસ્તાન સમાચાર

Tags: BJPCM SIDDHARAMAIAHCongressDR.SAMBIT PATRAKarnatakaKARNATAKA GOVERNORMP TEJASVI SURYA
ShareTweetSendShare

Related News

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.