Thursday, July 3, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

સન્માન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય,આકાંક્ષાઓ,સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા,ભારત-ઘાનાના સંબંધોને સમર્પિત : PM મોદી

આ સન્માન ભારત-ઘાના મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાની જવાબદારી : PM મોદી

ભારત હંમેશા ઘાના સાથે વિશ્વસનીય મિત્ર-વિકાસ ભાગીદાર તરીકે યોગદાન ચાલુ રાખશે : PM મોદી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

સન્માન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય,આકાંક્ષાઓ,સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા,ભારત-ઘાનાના સંબંધોને સમર્પિત : PM મોદી

આ સન્માન ભારત-ઘાના મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાની જવાબદારી : PM મોદી

ભારત હંમેશા ઘાના સાથે વિશ્વસનીય મિત્ર-વિકાસ ભાગીદાર તરીકે યોગદાન ચાલુ રાખશે : PM મોદી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

લેટરલ એન્ટ્રી પર કેન્દ્ર સરકારનો યુ-ટર્ન,UPSCને પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો,PM મોદીની સૂચના,

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 20, 2024, 03:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • લેટરલ એન્ટ્રી પર કેન્દ્ર સરકારે લીધો યુ-ટર્ન
  • UPSCને પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો
  • ડૉ.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખી કર્યો નિર્દેશ
  • PM નરેન્દ્ર મોદીની સૂચના પર ભરતીની જાહેરાત રદ્

લેટરલ એન્ટ્રીને લઈને વધી રહેલા વિવાદ બાદ કેન્દ્રની મોદી સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર, ભરતીની જાહેરાતને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પર્સોનલ મિનિસ્ટર ડૉ.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને સીધી ભરતી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.લેટરલ એન્ટ્રીને લઈને વધી રહેલા વિવાદ બાદ કેન્દ્રની મોદી સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર ભરતીની જાહેરાતને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.આ સંદર્ભે ડો.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને સીધી ભરતી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
ડો.જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના વડા પ્રીતિ સુદાનને મોકલેલા પત્રમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સેવામાં અનામતના સમર્થક છે.આપણી સરકાર સામાજિક ન્યાયને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે 17મી ઓગસ્ટે UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓની સમીક્ષા કરો અને તેને રદ કરો.
નોંધનિય છે કે ગત સપ્તાહે 17 ઓગસ્ટે UPAC એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતીઓ બહાર પાડી હતી.આ યોજનામાં,તે કોર્પોરેટ કર્મચારીઓ કે જેમની પાસે UG ડિગ્રી છે અને સંબંધિત પોસ્ટ અને સેક્ટરમાં ઓછામાં ઓછા 15 વર્ષ સુધી કામ કર્યું છે.આ યોજનામાં અરજી કર્યા પછી, લોકોને તેમના અનુભવના આધારે પસંદ કરવામાં આવે છે અને પછી તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે,ત્યારબાદ ઇન્ટરવ્યુ પાસ કરનારા વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવે છે.
પરંતુ આમાં અનામતની કોઈ જોગવાઈ નહોતી.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને SC, ST અને OBC વર્ગો માટે અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.
સપાના વડા અખિલેશ યાદવ અને બસપાના વડા માયાવતીએ પણ લેટરલ એન્ટ્રીને દલિતો અને પછાત વર્ગો સાથે અન્યાય ગણાવ્યો હતો.પોતાનું સ્ટેન્ડ રજૂ કરતી વખતે સરકારે લેટરલ એન્ટ્રી પર કોંગ્રેસ સરકારના જમાનાની પણ યાદ અપાવી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાનો મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના ઉદાહરણ આપ્યા. સરકારે કહ્યું કે લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી. આવું પહેલા પણ થતું આવ્યું છે.

UPSC લેટરલ એન્ટ્રી રિક્રુટમેન્ટના વિષય પર ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “રાહુલ ગાંધી અને તેમના પરિવારનો આરક્ષણ અને SC-ST, OBC વિશેનો પારિવારિક વારસો કોઈનાથી છુપાયેલ નથી અને તેમનું અજ્ઞાન પણ કોઈનાથી છુપાયેલું નથી..હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જો તેઓ નથી જાણતા કે તેઓ કઈ બેચના કેબિનેટમાં સચિવ બન્યા છે,,તો અમે તેમને કહીશું કે તેઓ 1987ની બેચના છે.જ્યારે તેમની પાર્ટી અને તેમના પિતાની સરકાર હતી? તેમણે ઓબીસીને આરક્ષણ કેમ ન આપ્યું?” તેનો જવાબ રાહુલ ગાંધી આપે તેમ પણ સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ હતુ.

SORCE :

Tags: CongressDR.JITENDRA SINHPm ModiRahul GandhiSUDHANSHU TRIVEDIUPSC
ShareTweetSendShare

Related News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

સન્માન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય,આકાંક્ષાઓ,સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા,ભારત-ઘાનાના સંબંધોને સમર્પિત : PM મોદી

આ સન્માન ભારત-ઘાના મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાની જવાબદારી : PM મોદી

ભારત હંમેશા ઘાના સાથે વિશ્વસનીય મિત્ર-વિકાસ ભાગીદાર તરીકે યોગદાન ચાલુ રાખશે : PM મોદી

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.