Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ક્રાંતિકારી આયુષ્માન ભારત યોજના:એક ડગલુ આગળ વધી વીમાની રકમ વધારવા તૈયારી,જાણો અન્ય વિગત

આયુષ્યમાન ભારત યોજનામાં એક ડગલું આગળ વધીને 5 લાખ રૂપિયાની મર્યાદા તોડીને રૂ.10 લાખ અને મહિલાઓ માટે રૂ.15 લાખ કરવાની દરખાસ્ત કરી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 22, 2024, 01:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ક્રાંતિકારી આયુષ્માન ભારત યોજના
  • લોકો તેને મોદી કેર તરીકે ઓળખે તો કોઈ સ્વસ્થ ભારત તરીકે
  • વિવિધ નામથી જાણીતીયોજના મૂળભૂત રીતે આયુષ્માન ભારત યોજના
  • સરકારની પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના વાર્ષિક વીમાની જોગવાઈ
  • કેન્દ્ર સરકારની એક ડગલુ આગળ વધી વીમાની વધારવાની તૈયારી
  • 5 લાખની મર્યાદા તોડી 10 લાખ તો મહિલાઓ માટે 15 લાખની દરખાસ્ત
  • દરખાસ્ત ઔપચારિક બનાવી નાણા મંત્રાલય-કેબિનેટને મંજૂરીમાટે મોકલાશે

કેન્દ્રની આયુષ્માન ભારત યોજના, જેણે દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તેને મોદી કેર તરીકે ઓળખે છે.તો કોઈ તેને સ્વસ્થ ભારતના નામથી જાણે છે.પરંતુ મૂળભૂત રીતે યોજના આયુષ્માન ભારત છે.જેમાં પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના વાર્ષિક વીમાની જોગવાઈ છે. આ યોજના ગરીબ લોકો માટે દેવદૂતથી ઓછી નથી.જેના દ્વારા તેઓ ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર મેળવી શકશે.
આ યોજનામાં એક ડગલું આગળ વધીને 5 લાખ રૂપિયાની મર્યાદા તોડીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે.આ પ્રસ્તાવ સામાજિક ક્ષેત્ર પરના 9 કેન્દ્રીય મંત્રાલયોના સચિવ જૂથ એટલે GoS દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ પ્રસ્તાવ નીતિ આયોગના સભ્ય વી.કે.પોલની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણો પર આધારિત છે.કમિટીના રિપોર્ટના આધારે જ આ પ્રસ્તાવને ઔપચારિક બનાવીને નાણા મંત્રાલય અને કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ યોજના દેશના લગભગ 12 કરોડ પરિવારોના 55 કરોડ લોકોને આવરી લે છે,જે કુલ વસ્તીના 40 ટકા છે. આ સાથે સરકાર લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી કરી રહી છે.રિપોર્ટ અનુસાર,20 જૂન, 2024 સુધી, 7.37 કરોડ લોકોએ આ યોજના હેઠળ હોસ્પિટલોમાં સારવાર સુવિધાઓનો લાભ લીધો છે.
આ યોજનાની રકમ વધારવા પાછળનું કારણ દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું છે.10 લાખની મફત સારવારની સુવિધા હશે ત્યારે લોકો ખાનગી હોસ્પિટલો તરફ વળશે.સાથે સાથે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ સારવાર માટે આવશે તેવી ખબર છે.તેથી આ દેશમાં ખાનગી હોસ્પિટલોનું નેટવર્ક બનાવશે. જે હેલ્થકેર સેક્ટરમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.
સાથે જ ખાનગી હોસ્પિટલોમાં કાફલો વધારવાની દરખાસ્તમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં,યોજના હેઠળ લગભગ 7.22 લાખ ખાનગી હોસ્પિટલમાં પથારીઓ છે. તેને 2026-27 સુધીમાં 9.32 લાખ અને 2028-29 સુધીમાં 11.12 લાખ કરવાનો પ્રસ્તાવ છે.

SORCE :

Tags: AYUSHYAMAN BHARAT YOJANAGOVERMENT OF INDIAPm ModiPMJYSLIDER
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.