Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

અમિત શાહની છત્તીસગઢ CM સાથે મહત્વની બેઠક,કહ્યુ નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો 100 અમલ થાય

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 24 ઓગસ્ટના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 25, 2024, 11:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની છત્તીસગઢ CM સાથે મહત્વની બેઠક
  • પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો હાજર રહ્યા
  •  મહત્વપૂર્ણ બેઠકમાં નક્સલવાદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થઈ
  • પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી યોજનાઓનો 100 ટકાઅમલ થાય : શાહ
  • આવા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થવી જોઈએ : શાહ
  • મજબૂત વ્યૂહરચના સાથે સમસ્યા પર આખરી પ્રહારનો સમય આવી ગયો
  • ડાબેરી ઉગ્રવાદની લાંબા ગાળાની અસરથી અભણ રહેલાને ભણાવો : શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 24 ઓગસ્ટના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો.જેમાં નક્સલવાદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 24 ઓગસ્ટના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં ભારત સરકાર અને છત્તીસગઢ સરકારની તમામ યોજનાઓનો 100 ટકા અમલ થવો જોઈએ,આવા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થવી જોઈએ અને આવા પ્રોજેક્ટ્સ દરમિયાન પડકારોનો સામનો કરવો જોઈએ.આ બેઠકનું આયોજન આ હેતુથી કરવામાં આવ્યું હતું..હવે સમય આવી ગયો છે કે એક મજબૂત વ્યૂહરચના સાથે ડાબેરી ઉગ્રવાદની સમસ્યાને આખરી ફટકો આપવામાં આવે.તેમણે એમ પણ કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે એક મજબૂત વ્યૂહરચના સાથે ડાબેરી ઉગ્રવાદની સમસ્યાને આખરી પ્રહાર કરવામાં આવે.

#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "नक्सल प्रभावित जिलों में भारत सरकार और छत्तीसगढ़ सरकार की सभी योजनाओं का 100% क्रियान्वयन हो, ऐसे क्षेत्रों में बुनियादी ढांचा परियोजनाओं की प्रगति हो और ऐसी परियोजनाओं के दौरान आने वाली चुनौतियों को दूर किया जा सके, इसके लिए… https://t.co/Hv2aOXZmNa pic.twitter.com/SGq2ecSi5q

— ANI_HindiNews (@AHindinews) August 24, 2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, “આજની બેઠકમાં, છત્તીસગઢના મુખ્યમંત્રીએ એવા લોકોને સાક્ષર બનાવવા માટે પણ કેટલાક નિર્ણયો લીધા છે જેઓ ડાબેરી ઉગ્રવાદની લાંબા ગાળાની અસરને કારણે અભણ રહી ગયા છે પછી તેમની ઉંમર ગમે તે હોય.” અને ભારત સરકારનું ગૃહ મંત્રાલય એક અભિયાન ચલાવશે અને આપણે તેંદુના પાંદડાની ખરીદીમાં પણ આમૂલ પરિવર્તન કરીશું.

#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "आज की बैठक में छत्तीसगढ़ के मुख्यमंत्री ने कुछ फैसले भी लिए हैं, जो लोग वामपंथी उग्रवाद के लंबे समय के प्रभाव के कारण निरक्षर रहे हैं चाहे उनकी उम्र कुछ भी हो, उन्हें साक्षर बनाने के लिए छत्तीसगढ़ सरकार और भारत सरकार का गृह… pic.twitter.com/GDjAJ4snH9

— ANI_HindiNews (@AHindinews) August 24, 2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “કેટલીક જગ્યાએ, 3 રાજ્યો અને 2 રાજ્યોની સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે,જ્યાં પણ જંકશન છે,ત્યા બનાવવામાં આવ્યું છે, માહિતીના આદાન-પ્રદાન માટેનું માળખું મજબૂત કરવામાં આવ્યું છે અને ભારત સરકારની એજન્સીઓ તમામ રાજ્યો વચ્ચે સંકલન માટે કામ કરી રહી છે.અને અમને સંયુક્ત ટાસ્ક ફોર્સના ખૂબ સારા પરિણામો મળ્યા છે.”

#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "कहीं 3 राज्यों का तो कहीं 2 राज्यों का संयुक्त टास्क फोर्स बनाया गया है, जहां जैसा जंक्शन है वह बनाया गया है, सूचनाओं के आदान-प्रदान का खाका मजबूत किया गया है और भारत सरकार की एजेंसियां ​​सभी राज्यों के बीच समन्वय के लिए काम कर… pic.twitter.com/lyZ27c00j8

— ANI_HindiNews (@AHindinews) August 24, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “પ્રથમ 10 વર્ષમાં 6617 સુરક્ષા જવાનો અને નાગરિકોના મૃત્યુ થયા હતા અને હવે તેમાં 70 ટકાનો ઘટાડો થયો છે.અને મને વિશ્વાસ છે કે આપણી લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આપણે દેશને માર્ચ 2026 સુધીમાં નક્સલવાદની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત કરાવી સુરક્ષિત સ્થાન પર લઈ જઈશુ.”તો વળી એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વસ્તી ગણતરી અંગે કહ્યું કે, “તે યોગ્ય સમયે કરવામાં આવશે,જ્યારે તે નક્કી કરવામાં આવશે ત્યારે હું જાહેરાત કરીશ કે તે ક્યારે થશે અને કેવી રીતે કરવામાં આવશે.”

Tags: Amit ShahGOVERMENT OF CHHATTISGADHGOVERMENT OF INDIAHIGH LEVEL MEETMINISTRY OF HOME AFFAIRSANAKSALVADPm ModiSLIDER
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.