Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ જિલ્લા બનાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લદ્દાખને મોટી ભેટ આપતા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Aug 26, 2024, 01:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • જમ્મુ-કાશ્મીરમા વિધાનસભા ચૂંટણી પહેલા લદ્દાખને કેન્દ્ર સરકારની ભેટ
  • લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત
  • લદ્દાખમાં જાંસકર,દ્રાસ,શામ,નુબ્રા અને ચાંગથાંગા એમ પાંચ જિલ્લા બનશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત લદ્દાખની નેમ અન્વયે કરાયો નિર્ણય

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લદ્દાખને મોટી ભેટ આપતા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમા વિધાનસભા ચૂંટણીની નગારા વાગી ચૂક્યા છે.ત્યારે રાજકીય ગરમાવો પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.જેમા એક તરફ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ પાર્ટી વચ્ચે ગઠબંધન થયુ છે.તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ સક્રિયતા નોંધાવતા પોતાના 44 ઉમ્દવારોની પ્રથમયાદી જાહેર કરી દઈને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો કરતા એક ડગલુ આગળ ધપાવ્યુ છે.એટલુ જ નહી પણ કેન્દ્રમાં કરકાર હવાનો ફાયદો ઉઠાવતા ભાજપે વધુ એક કદમ ઉઠાવતા લદ્દાખને મોટી ભેટ આપવાની જાહેરીત કરી છે.
કેન્દ્રની નરેન્દ્ર માદીની NDA સરકારે લદ્દાખને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે.જેમા સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે.જેમાં જાંસકર,દ્રાસ,શામ,નુબ્રા અને ચાંગથાંગા એમ પાંચ નવા જિલ્લા બવાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે.અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે.તેમણે કહ્યુ કે એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રશ્ટિ અન્વયે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય કરાયો હોવાનુ જણાવ્યુ હતુ.
અમિત શાહે વધુમા કહ્યુ કે પ્રત્યેકે ગલી અને મહોલ્લાઓમાં શાસનને મજબૂત કરીને સ્થાનિક લોકો માટે નવા લાભ તેમની દ્વાર સુધી લઈ જવાશે.તો કેન્દ્રની મોદી સરકાર લદ્દાશ માટે એ તમામ અવસર પેદા કરવા માટે કટિબદ્ધ છે.
નોંધનિય છે કે આરામી 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા હતા. ત્યારબાદ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો.તો બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર બન્યો છે.પાંટ વર્ષ પહેલા આ જ દિવસે એટલે કે 5 ઓગસ્ટ 2019 ના દિવસે જ તત્કાલીન રાજ્યોને વિશેષ દરજ્જો દેવા માટે કલમ 370 ને પણ રદ્દ કરી દીધી હતી.કેન્દ્ર શાસિત હોવાના કારણે લદ્દાખ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સિધા શાસકીય નિયંત્રણમાં આવે છે.

 

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: Amit Shahelectionjammu kashmirLADDAKHMINISTRI OF HOME AFFAIRSRSPm ModiSLIDER
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.