Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

CBIએ કેજરીવાલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી

કેજરીવાલ શરાબ નીતિ કૌભાંડમાં શરૂઆતથી જ સંડોવાયેલા છે તેવો પૂરક ચાર્જશીટમાં CBI દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 7, 2024, 05:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • CBIએ કેજરીવાલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી
  • કેજરીવાલ શરાબ નીતિ કૌભાંડમાં શરૂઆતથી જ સંડોવાયેલા છે
  • દારૂની નીતિ દ્વારા પૈસા પડાવવાની યોજના હતી – CBI
  • રૂ. 44.5 કરોડ ગોવા- CBIને મોકલ્યા
  • કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

કેજરીવાલ શરાબ નીતિ કૌભાંડમાં શરૂઆતથી જ સંડોવાયેલા છે તેવો પૂરક ચાર્જશીટમાં CBI દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટમાં પાંચમી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં સીબીઆઈએ કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ આ નીતિના ઘડતર અને અમલ સાથે સંબંધિત ગુનાહિત ષડયંત્રમાં સામેલ હતા. સીબીઆઈનો આરોપ છે કે કેજરીવાલના મનમાં દારૂની નીતિને લઈને ખાનગીકરણનો વિચાર પહેલેથી જ હતો.

દારૂની નીતિ દ્વારા પૈસા પડાવવાની યોજના હતી – CBI
ચાર્જશીટ મુજબ માર્ચ 2021માં જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં દારૂની નીતિ તૈયાર થઈ રહી હતી ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે પાર્ટીને પૈસાની જરૂર છે. તેમણે તેમના નજીકના સહયોગી અને આમ આદમી પાર્ટી (AAP)ના મીડિયા અને કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરને ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપ્યું હતું. તેઓ દારૂની નીતિમાં સાનુકૂળ ફેરફારોના બદલામાં ગેરકાયદેસર લાંચની માંગણી કરતા હતા.

રૂ. 44.5 કરોડ ગોવા- CBIને મોકલ્યા
CBIનો આરોપ છે કે કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણીમાં ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી વસૂલવામાં આવેલા 100 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એજન્સી અનુસાર, સાઉથ ગ્રુપે દારૂની નીતિમાં અનુકૂળ ફેરફારો માટે AAPને 100 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમાંથી પાર્ટીએ ચૂંટણી ખર્ચને પહોંચી વળવા માટે 44.5 કરોડ રૂપિયા ગોવા મોકલ્યા હતા. AAP તરફથી વિધાનસભા ચૂંટણી લડી રહેલા ગોવાના બે નેતાઓએ કહ્યું કે તેમને રોકડમાં પૈસા મળ્યા છે.

હવાલા દ્વારા પૈસા ગોવા મોકલવામાં આવ્યા હતા
એજન્સીએ દાવો કર્યો હતો કે આ નાણાં અન્ય બે આરોપી વિનોદ ચૌહાણ અને આશિષ માથુર મારફત ગોવા મોકલવામાં આવ્યા હતા. એજન્સીએ કેટલીક નોટોના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે, જેનો ઉપયોગ હવાલા દ્વારા પૈસા મોકલવા માટે કરવામાં આવ્યો હતો. સીબીઆઈનો દાવો છે કે દારૂના ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓનું એક કાર્ટેલ હતું અને બધાએ પોતાના ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેનાથી તિજોરીને મોટું નુકસાન થયું હતું.

કેજરીવાલની જામીન અરજી પર કોઈ નિર્ણય નથી
5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થઈ હતી.
આ દરમિયાન કેજરીવાલના વકીલે દાવો કર્યો કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને કેજરીવાલને જેલમાં રાખવા માટે જ ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, સીબીઆઈએ ફરી એકવાર કેજરીવાલને મુખ્ય આરોપી ગણાવ્યા અને કહ્યું કે જો જામીન આપવામાં આવશે તો ઘણા સાક્ષીઓ વિરોધી થઈ જશે. હાલમાં કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દારૂ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઈએ 26 જૂને આ જ કેસમાં તેમની ધરપકડ પણ કરી હતી. સીબીઆઈએ તેમના પર દારૂની નીતિની રચના અને અમલીકરણમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. 20 જૂને કેજરીવાલને ED કેસમાં વચગાળાના જામીન મળ્યા હતા, પરંતુ CBI કેસમાં જામીન ન મળવાને કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા.

Tags: Arvind KejriwalCBIChargeSheetFormation Of Liquor PolicySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.