Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

હરિયાણામાં આજે અમિત શાહ કરશે પ્રચાર, પ્રચાર દરમિયાન ત્રણ જનસભાને સંબોધશે

ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણામાં જનસભાને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે.

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 27, 2024, 09:37 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • હરિયાણામાં ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી
  • રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે
  • હરિયાણામાં આજે અમિત શાહ કરશે પ્રચાર
  • પ્રચાર દરમિયાન ત્રણ જનસભાને સંબોધશે
  • અમિત શાહ આજે હરિણામાં ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે
  • બપોરે 12 વાગ્યે રેવાડીના સેક્ટર-3માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે
  • મુલાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચશે
  • બપોરે 2.30 કલાકે બરારા અનાજ બજારમાં જાહેર સભાને સંબોધશે
  • સાંજે પોણા ચાર વાગે મતદારોને મળશે
  • ભાજપે પોતાના એક્સ હેન્ડલમાં અમિત શાહનો આજનો કાર્યક્રમ શેર કર્યો
  • ભાજપ અહીં હેટ્રિક ફટકારવા માટે તલપાપડ જણાય છે
  • ભાજપના સ્ટાર પ્રચારકો હરિયાણા જીતવા માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે

ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણામાં જનસભાને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે.

Haryana Assembly Election 2024: હરિયાણામાં ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સત્તાધારી ભાજપ અહીં હેટ્રિક ફટકારવા માટે તલપાપડ જણાય છે. ભાજપના સ્ટાર પ્રચારકો હરિયાણા જીતવા માટે જોરદાર રેલીઓ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે હરિયાણામાં જનસભાને સંબોધશે. તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે. ભાજપે પોતાના એક્સ હેન્ડલમાં અમિત શાહનો આજનો કાર્યક્રમ શેર કર્યો છે.

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah की 27 सितंबर, 2024 को हरियाणा में जनसभाएं।

लाइव देखें :
📺https://t.co/OaPd6HRrq3
📺https://t.co/vpP0MIos7C
📺https://t.co/lcXkSnOnsV
📺https://t.co/4XQ2GzrhRl pic.twitter.com/nh4M42qqIW

— BJP (@BJP4India) September 26, 2024

બીજેપી અનુસાર, સ્ટાર પ્રચારક શાહ આજે રેવાડી વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે રેવાડીના સેક્ટર-3માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી બીજેપી નેતા શાહ મુલાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચશે. તેઓ બપોરે 2.30 કલાકે બરારા અનાજ બજારમાં જાહેર સભાને સંબોધશે. શાહ અહીંથી લાડવા પહોંચશે. અહીં તેઓ સાંજે પોણા ચાર વાગે મતદારોને મળશે. અહીં તેમની રેલી કુરુક્ષેત્ર મેદાનમાં યોજાશે.

તમને જણાવી દઈએ કે હરિયાણાની તમામ 90 સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

Tags: Amit ShahBJPHaryana Assembly Election 2024Haryana PollsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.