Friday, May 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

અમદાવાદમાં નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, ચલણી નોટ પર ગાંધીજીને બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો

અમદાવાદમાં અજીબો ગજીબ કિસ્સો સામે આવ્યો છે. સોનાના વેપારીને ગઢીયાઓએ 1.60 કરોડની નકલી નોટો ભટકારીને સોનાની ખરીદી કરી છે. નવાઈની વાત તો એ છે કે ભારતીય ચલણી નોટો પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર હતી. છેતરપીંડીની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરુ કરી છે

Sukhadev Thakor by Sukhadev Thakor
Sep 30, 2024, 11:00 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • અમદાવાદમાં અનુપમ ખેરના ફોટાવાળી નકલી નોટોથી છેટરપીંડી
  • ચલણી નોટ પર ગાંધીજીને બદલે અભિનેતા અનુપમ ખેરનો ફોટો
  • સોનાના સોદામાં બુલિયન સાથે છેતરપિંડી કરી
  • નકલી નોટોથી 2100 ગ્રામ સોનું ખરીદ્યુ
  • છેતરપીંડીની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ

અમદાવાદમાં અજીબો ગજીબ કિસ્સો સામે આવ્યો છે. સોનાના વેપારીને ગઢીયાઓએ 1.60 કરોડની નકલી નોટો ભટકારીને સોનાની ખરીદી કરી છે. નવાઈની વાત તો એ છે કે ભારતીય ચલણી નોટો પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર હતી. છેતરપીંડીની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરુ કરી છે

ગુજરાતના અમદાવાદમાં નકલી નોટોથી અસલી સોનું ખરીદીને છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશનમાં આવી છે. એક મોટા બુલિયન વેપારી સાથે 2100 ગ્રામ સોનાનો સોદો કરીને નકલી નોટો પધરાવી દીધી હતી. સમગ્ર ઘટનામાં ચર્ચાની વાત એ છે કે, આ નકલી નોટ પર ગાંધીજીની જગ્યાએ અભિનેતા અનુપમ ખેરની તસવીર હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છેતરપિંડી કરનારાઓએ નકલી ચલણી નોટો પધરાવીને વાસ્તવિક સોનું ખરીદીને બુલિયન વેપારી સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર છેતરપિંડી 1.60 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. છેતરપીંડી કરનારાઓ સોનાના બિસ્કિટના બદલામાં વેપારીને ચિલ્ડ્રન્સ બેંકની નોટો પધરાવીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદના માણેક ચોક ખાતે બે વેપારીઓ વચ્ચે 2100 ગ્રામ સોનું પહોંચાડવાનું હતું.

સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં સોનું પહોંચાડવાનું અને રોકડ લેવાનું કહેવામાં આવ્યુ હતુ. ત્રણ આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. આરોપીઓએ સોનાની ડિલિવરી વખતે વેપારીના કર્મચારીઓને રૂ. 1.30 કરોડની ચિલ્ડ્રન નોટો આપી હતી. બાકીના 30 લાખ રૂપિયા ગણીને બાજુની ઓફિસમાંથી લઈ આવ તેમ કહી આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વેપારીને થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સોનું ખરીદવા માટે 500- 500 ની નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેંકોમાં જે રીતે કરન્સી બંડલ આપવામાં આવે છેસએ જ રીતે તેમણે નકલી ચલણી નોટાના બંડલ આપ્યા હતા . આ ચલણી નોટોમાં બેંકના નામ સાથે પણ ચેડા કર્યા હતા. આ કાર્ડની સીલ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે Start Bank of India લખેલું હતું. આ સમગ્ર મામલે માણેક ચોકના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ પોલીસે નકલી નોટો સંબંધિત આ મામલાની નોંધ લીધી છે. પોલીસને શંકા છે કે ફ્રોડ ગેંગ રાજસ્થાનની હોઈ શકે છે. આ નકલી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે આ અંગે પ્રતિક્રીયા આપી કે, ગાંધીજીની જગ્યાએ મારું ચિત્ર કંઈપણ હોઈ શકે. આ સાથે અનુપમ ખેરે આશ્ચર્યજનક ઈમોજીસ મૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે.

Tags: Ahmedabadcrime newsfake currencySLIDERTOP NEWSx`
ShareTweetSendShare

Related News

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો દેશની આત્મા પર પ્રહાર બની રહ્યો,જાણો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો ઘટના ક્રમ

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

Latest News

ગુજરાતના હવામાનને લઈ મહત્વના સમાચાર,આગામી 21 મે સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી છૂટો છવાયો પડી રહ્યો છે કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત,ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે

કમોસમી વરસાદના પગલે રાજ્યના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.