Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજકારણ

નાયબ સૈનીએ બીજી વખત હરિયાણાની કમાન સંભાળી, મુખ્યમંત્રી પદના શપથ લીધા

પંચકુલામાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના નાયબ મુખ્યમંત્રીઓએ તેમાં ભાગ લીધો હતો.

Sukhadev Thakor by Sukhadev Thakor
Oct 17, 2024, 02:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ

  • નાયબ સૈનીએ બીજી વખત હરિયાણાની કમાન સંભાળી
  • પંચકુલામાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
  • કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શપથ ગ્રહણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

પંચકુલામાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના નાયબ મુખ્યમંત્રીઓએ તેમાં ભાગ લીધો હતો.

નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાનો હવાલો સંભાળ્યો. તેમણે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

પંચકુલામાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના નાયબ મુખ્યમંત્રીઓએ તેમાં ભાગ લીધો હતો. ભાજપે રાજ્યમાં ત્રીજી વખત જીત મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હરિયાણાની રાજનીતિમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પાર્ટીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નિરીક્ષકો અમિત શાહ અને મોહન યાદવની હાજરીમાં ગઈકાલે વિધાનસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈનને વિધાન દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ રાજ્યપાલ પાસે ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે. ભાજપે 90માંથી 48 બેઠકો જીતી છે, જ્યારે બહુમતી માટે 46 બેઠકોની જરૂર હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠકો મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નાયબ સિંહ સૈની સાથે 10 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.

નાયબ સિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. અગાઉ, 12 માર્ચ, 2024 ના રોજ, તેઓ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી બનતા પહેલા નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૈની અંબાલાના નારાયણગઢથી આવે છે. તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સૈની 2014માં નારાયણગઢથી ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

Tags: Amit ShahBJPHARYANAJP NaddaNayab Singh SainiPanchkulaSLIDERSwearing CeremonyTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.