Sunday, July 6, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

નૂતન વર્ષના પ્રારંભે જ શેર બજાર પટકાયુ,મુખ્ય સૂચકાંકો ધરાશાયી,સેન્સેક્સમાં1000 પોઈન્ટનું ગાબડુ

નવા વર્ષના ટ્રેડિંગના પ્રથમ દિવસે તેમજ સપ્તાહના પહેલા દિવસે જ શેર બજારમાં નિરસતા જોવા મળી હતી.જે રોકાણકારો માટે શુભ માની ન શકાય.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 4, 2024, 12:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • નૂતન વર્ષના પ્રારંભે જ શેર બજાર પટકાયુ
  • મુખ્ય સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટિ ધરાશાયી
  • પ્રારંભે જ સેન્સેક્સમાં1000 પોઈન્ટનું ગાબડુ પડ્યુ
  • શરૂઆતના કામકાજમાં શેરબજારમાં વેચવાલીનું દબાણ

નવા વર્ષના ટ્રેડિંગના પ્રથમ દિવસે તેમજ સપ્તાહના પહેલા દિવસે જ શેર બજારમાં નિરસતા જોવા મળી હતી.જે રોકાણકારો માટે શુભ માની ન શકાય.

– નૂતન વર્ષનાં પ્રારંભેજ શેર બજાર ધડામ
નૂતન વર્ષના પ્રથમ ટ્રેડિંગના દિવસે શેર બજાર ખુલતાની સાથે જ ઉંધા માથે પટકાયુ હતુ.અને મુખ્ય સૂચકાંકમાં 1000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો હતો.કારોબારની શરઆતમાં શેર બજાર દબાણ હેઠળ રહ્યુ.તે પછી સેન્સેક્સ અને નિફ્ટિમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેમાં સેન્સેક્સ 79,713 પર ખુલ્યો જે 1100 પોઈન્ટ ઘટી 78,564 પર જોવા મળ્યો.તો વળી નિફ્ટિ 24,315 પોઈન્ટ પર ખુલ્યો જે ઘટી 23,924 પર ટ્રોડ કરતો જોવા મળ્યો હતો.

– શરૂઆતના કામકાજમાં વેચવાલીનું દબાણ

શરૂઆતના કામકાજમાં શેરબજારમાં વેચવાલીનું મજબૂત દબાણ,સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. આજે બજારમાં સપાટ સ્તરે મિશ્ર કારોબારની શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. આજે બજારમાં સપાટ સ્તરે મિશ્ર કારોબારની શરૂઆત થઈ. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 1.35 ટકા અને નિફ્ટી 1.38 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

– કયા કયા શેરોમાં દબાણ

ટ્રેડિંગના પ્રથમ એક કલાક પછી, શેરબજારના મોટા શેરોમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટેક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર 2.37 ટકાથી 0.41 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બીપીસીએલ, સન ફાર્માસ્યુટિકલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 3.96 ટકાથી 2.70 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

વર્તમાન ટ્રેડિંગમાં શેરબજારમાં 2,466 શેરમાં સક્રિય ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 430 શેર નફો કમાયા બાદ લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 2,036 શેર ખોટ સહન કર્યા બાદ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શૅર્સમાંથી 3 શૅર્સ ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ વેચવાલીના દબાણને કારણે 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. જ્યારે નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 6 શેર લીલા નિશાનમાં અને 44 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

– વિવિધ ક્ષેત્રોમાં મંદીનો માહોલ

BSE સેન્સેક્સના ટોચના 30 શેરો પૈકી 25 શેરોમાં જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા,તો માત્રને માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહી હતી.તો સેક્ટરની વાત કરીએ તો ખાસ કરીને મીડિયા સેક્ટરમાં 2.66 ટકા તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ફાઈનાન્સ,ઓટો,બેંક વગેરે ક્ષેત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો જેથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ.

– કયા કયા શેર તૂટ્યા

આજે સપ્તાહના પ્રારંભે જ મહત્વના ગણાતા શેરો તૂટ્યા હતા.જેમાં RIL,ADANI PORT,TATA MOTORS જેવા શેરોમાં 3 ટકા જેટલો ધરખમ ઘટાડો જેવા મળ્યો હતો.તો એવી જ રીતે ઈન્ડિયન ઓઈલના શેરોમાં 5 ટકા,હિન્દુસ્તાન ઝીંકના શેરોમાં 4 ટકા,બજાજ ઓટોના શેરોમાં 4.30 ટકા,બ્લુ સ્ટારના શેરોમાં 5 ટકા,ચેન્નઈ પેટ્રો કોર્પમાં 5.49 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જોકે,ખરીદદારોએ પણ સમયાંતરે ખરીદી કરવાનો પ્રયાસ કર્યો હતો.આમ છતાં આ ઇન્ડેક્સની મુવમેન્ટ સુધરી શકી નથી.માર્કેટમાં સતત વેચવાલીથી આ ઈન્ડેક્સનો ઘટાડો સતત વધતો રહ્યો,જેના કારણે થોડા જ સમયમાં આ ઈન્ડેક્સ વધુ ઘટીને 79 હજાર પોઈન્ટના સ્તરને તોડી ગયો.

BSE સેન્સેક્સના ટોચના 30 શેરો પૈકી 25 શેરોમાં જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા,તો માત્રને માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહી હતી.તો સેક્ટરની વાત કરીએ તો ખાસ કરીને મીડિયા સેક્ટરમાં 2.66 ટકા તો ઓઈલ અને ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ફાઈનાન્સ,ઓટો,બેંક વગેરે ક્ષેત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો જેથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ.

આ પહેલા ગયા અઠવાડિયે શુક્રવારે મુહૂર્ત ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 335.06 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 79,724.12 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટીએ 99 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 24,304.35 પોઈન્ટના સ્તરે વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સમાપ્ત કર્યું હતું.

 

SORCE : હિન્દુસ્તાન સમાચાર

 

Tags: BANKNiftySENXEXSLIDERSTOK MARKETTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.