Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ‘એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ-2024’ના ઉદ્ઘાટનપ્રસંગે કહ્યું ભારત સરકારની આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના

અમિત શાહે કહ્યુ PM મોદીના આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 7, 2024, 02:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • દિલ્હીમાં ‘એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ-2024’ના ઉદ્ઘાટન
  • બે દિવસીય કોન્ફરન્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્ઘાટન
  • કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહનું સંબોધન
  • નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના : અમિત શાહ
  • “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્ર”
  • “PM મોદીના આ સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું”
  • “આંતરીક સુરક્ષા માટે પોલીસ જવાનોની શહાદતને દેશ વતી નમન”

નવી દિલ્હી ખાતે’એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ-2024’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી તે આતંકવાદ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.

– ભારત સરકારની આતંકવાદ સામે વ્યૂહરચના
અમિત શાહે કહ્યું કે પીએમ મોદી દેશના વડાપ્રધાન બન્યાના 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી. તેમણે કહ્યું કે આજે આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે.

– આંતરીક સુરક્ષા માટે પોલીસ જવાનોની શહાદત
ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે અમે આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.ગૃહમંત્રીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા.દેશની આંતરિક સુરક્ષા અને સરહદોની સુરક્ષા જાળવવા માટે અત્યાર સુધીમાં 36,468 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે.આજે હું તે તમામને તેમની સર્વોચ્ચ બલિદાનની ભાવના માટે શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું અને દેશ વતી તેમના પરિવારનો પણ આભાર માનું છું.

– મોદી સરકારની આતંકવાદ સામે વ્યૂહરચના
તો આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે PM નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાના 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના અપનાવી.તેમણે કહ્યું કે આજે આતંકવાદ સામે તેમના ઝીરો ટોલરન્સના સૂત્રને માત્ર ભારતે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે.ભારતમાં આતંકવાદ સામે લડવા માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે.જો કે,હજુ ઘણું કામ કરવાનું બાકી છે.તેમણે કહ્યું કે વિશ્વએ પીએમ મોદીના ‘આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ’ના આહ્વાનની પ્રશંસા કરી છે.

– ‘એન્ટિ-ટેરરિઝમ કોન્ફરન્સ’નો હેતુ
રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદથી ઉદ્ભવતા જોખમો પર વિચાર-વિમર્શ કરવા માટે વર્ષોથી વાર્ષિક પરિષદ ઓપરેશનલ દળો,ટેકનિકલ,કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો અને આતંકવાદ વિરોધી એજન્સીઓ માટે એક બેઠક બિંદુ તરીકે ઉભરી આવી છે.નિવેદનમાં જણાવાયું છે કે કોન્ફરન્સનું મુખ્ય ધ્યાન ‘સમગ્ર સરકારી અભિગમ’ની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત કાર્યવાહી માટે ચેનલો સ્થાપિત કરીને વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ વિકસાવવા અને ભાવિ નીતિ ઘડતર માટે નક્કર ઇનપુટ્સ રજૂ કરવાનો છે.

મહત્વનું છે કે આ કોન્ફરન્સનો હેતુ સમગ્ર સરકારી અભિગમની ભાવનામાં આતંકવાદના જોખમ સામે સંકલિત પગલાં માટે ચેનલો સ્થાપિત કરી વિવિધ હિસ્સેદારો વચ્ચે સુમેળ વિકસાવવા અને ભાવિ નીતિ નિર્માણ માટે નક્કર ઈનપુટ્સ રજૂ કરવાનો છે.બે દિવસીય કોન્ફરન્સમાં ચર્ચાઓ આતંકવાદ વિરોધી તપાસમાં કાર્યવાહી તેમજ વિકસિત કાયદાકીય માળખા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અનુભવો અને સારી પદ્ધતિઓની વહેંચણી,ઉભરતી તકનિકો,આંતરરાષ્ટ્રીય કાયદાકીય સહયોગ અને આતંકવાદ વિરોધી થિયેટરોમાં આતંકવાદીઓનો સામનો કરવા સબંધિત પડકારો તેમજ તકો પર ધ્યાન કેન્દ્રીત કરે છે.સમગ્ર ભારતમાં ઈકોસિસ્ટમનો નાશ કરવાની વ્યુહરચના સહિત વિવિધ મહત્વપૂર્ણ બાબાતો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

આ કોન્ફરન્સમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિરષ્ઠ પોલીસ અધિકારીઓ,કેન્દ્રીય એજન્સિઓના અધિકારીઓ,તોમજ આતંકવાદ વિરોધી મુદ્દાઓ સાથે કામ કરતા વિભાગો,કાયદા,ફોરેન્સિક્સ,ટેકનોલોજી વગેરે સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાંતો સહભાગી બન્યા હતા.

SORCE : પ્રભાસાક્ષી

 

Tags: Amit ShahAnti-Terrorism Conference-2024DelhiGOVERMENT OF INDIAINDIAPm ModiSLIDERTERORIZAMTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.