Saturday, July 5, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર આમારુ અભિન્ન અંગ હતું,છે અને હંમેશા રહેશે UN માં પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 9, 2024, 04:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • UN માં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
  • જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતુ,છે અને રહેશે
  • UN માં ભારત વતી રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીની વાત
  • UN જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનમાં કરી વાત
  • પાકિસ્તાને UN ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો
  • ભારતે રાઈટ ઓફ રિપ્લાયના વિકલ્પનો ઉપયોગ કર્યો
  • UN માં સુધાંશુ ત્રિવેદી 12 સાંસદોની ટીમનો ભાગ

ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.યુએન જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુધાંશુ ત્રિવેદીએ આ વાત કરી હતી.

– UN માં ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.યુએનમાં ભારત વતી રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ આ વાત કહી.જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાનના ખોટા પ્રચાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પડોશી દેશ પોતાની હરકતોથી હકીકતોને બદલી શકે નહીં.તેમણે કહ્યુ કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ તાજેતરમાં તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કર્યો છે અને નવી સરકારની પસંદગી કરી છે. પાકિસ્તાને તેના જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં.

– UN જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચર્ચા
યુએન જનરલ એસેમ્બલીમાં શાંતિ રક્ષા મિશનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં ભારતે રાઈટ ઓફ રિપ્લાયના વિકલ્પનો ઉપયોગ કર્યો અને કહ્યું કે પાકિસ્તાને એજન્ડાને બિનજરૂરી રીતે વાળવાનો પ્રયાસ કર્યો છે.જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો,છે અને રહેશે.રાજ્યસભાના સાંસદ ત્રિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આ લોકતાંત્રિક પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત વિદેશ નીતિને કારણે જ શક્ય બન્યું છે,જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની કઠિન અને સ્વીકાર્ય છબી દર્શાવે છે.

નોંધનિય છે કે સુધાંશુ ત્રિવેદી 12 સાંસદોની ટીમનો ભાગ છે જે યુએનમાં અલગ-અલગ મુદ્દાઓ પર મીટિંગમાં ભાગ લઈ રહ્યા છે. બાદમાં સુધાંશુ ત્રિવેદીએ પોસ્ટ શેર કરી હતી

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: INDIAjammu kashmirPakistanSLIDERSUDHANSHU TRIVEDITPO NEWSUN
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.