Monday, May 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

મહારાષ્ટ્રમાં ચૂંટણીજંગ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન,કહ્યુ ભાજપના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધતા દવા છંટકાવની જરૂર

મહારાષ્ટ્રમાં ચૂટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરીએ મોટુ નિવેદન આપતા કહ્યુ કે ભાજપના પાકમાં જીવાતનો ઉપદ્રવ વધતા રોગમુક્ત દવા છંટકાવની જરૂર છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 10, 2024, 11:18 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ હાલ ગરમાયેલો માહોલ
  • ગરમાયેલા માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન
  • ભાજપના પાકમાં જંતુઓ વધતા રોગમુક્ત દવા છંટકાવની જરૂર
  • નીતિન ગડકરીએ આ નિવેદન થકી કોના તરફ કર્યો ઈશારો
  • નીતિન ગડકરીએ વરિષ્ઠ નેતાઓની જવાબદારી યાદ કરાવી

મહારાષ્ટ્રમાં ચૂટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરીએ મોટુ નિવેદન આપતા કહ્યુ કે ભાજપના ફાલ્યા-ફુલ્યા પાકમાં જીવાતનો ઉપદ્રવ વધતા રોગમુક્ત દવા છંટકાવની જરૂર છે.

– મહારાષ્ટ્રમાં હાલ ચૂટણીને લઈ માહોલ ગરમાયેલો 

હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીલે લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયેલુ છે.તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે.જેમાં નીતિન ગડકરીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના ફાલ્યા-ફુલ્યા પાકમાં આજકાલ જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે હવે રોગમુક્ત જંતુનાશક દવા છંટકાવની જરૂર છે.તેમનું આ પ્રકારનું નિવેદન ચૂંટણીના માહોલ વચ્ચે ખૂબ મહત્વનું બની જાય છે.કારણ કે તેમણે આ નિવેદન આપીને કોના કરફ ઈશારો કર્યો તે પણ મહત્વનું બને છે.
–  ગરમજોશી ભર્યા માહોલમાં ગડકરીનું મોટુ નિવેદન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ગરમા ગરમી ભર્યો મોહલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યુ છે.નીતિન ગડકરી પોતે મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી સાંસદ છે.તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે પાક વધે છે ત્યારે તેમાં વધુ જીવાત પણ દેખાય છે.તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપનો પાક ઘણો વધી ગયો છે અને કેટલાક દાગી નેતાઓ પણ તેમાં આવી ગયા છે.આ કારણોસર પાકને રોગમુક્ત બનાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર છે.

– નીતિન ગડકરીએ કોના તરફ કર્યો ઈશારો
નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે,જ્યારે ભાજપ-શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની NCP સાથે મહાયુતી ગઠબંધન કરીને રાજ્યમાં ચૂંટણી લડી રહી છે.NCP નેતા અજિત પવાર પર ભ્રષ્ટાચારનો આરોપ હતો. અને ખુદ ભાજપે જ તેમના પર આ મોટા આરોપો લગાવા જેલમાં મોકલવાની વાત કરી હતી.પરંતુ બાદમાં તેઓ ભાજપની સરકારમાં ઉપ મુખ્યમંત્રી બન્યા હતા.ભાજપ ઝડપી વિસ્તરણના સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે પાર્ટી પાસે અનેક પ્રકારના પાક છે.તે ખૂબ સારી ઉપજ આપે છે પરંતુ તેની સાથે કેટલાક રોગો પણ આવે છે.આવી સ્થિતિમાં રોગગ્રસ્ત પાક પર રોગમુક્ત જંતુનાશકોનો છંટકાવ કરવો જરૂરી છે.

– વરિષ્ઠ નેતાઓની જવાબદારી યાદ કરાવી
તો વળી નીતિન ગડકરીએ ભાજપની એકતા પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે નવા નેતાઓને વૈચારિક તાલીમ આપવાની જવાબદારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની છે.તેમણે કહ્યું કે ભાજપ એ કાર્યકર્તાઓની પાર્ટી છે.લોકો જુદા જુદા કારણોસર ભાજપમાં આવી રહ્યા છે.તેમને તાલીમ આપવાની જવાબદારી આપણી છે.તેમને વિચારધારાથી ભરો અને તેમને તમારા કાર્યકર્તા બનાવો.આ દિશામાં આપણા પ્રયાસો ચાલુ છે.

– ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર
કેન્દ્રીય મંત્રીએ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર ચોક્કસપણે ધર્મનિરપેક્ષ હોવું જોઈએ.કેન્દ્રીય મંત્રીએ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે સરકાર અને વહીવટીતંત્ર ચોક્કસપણે ધર્મનિરપેક્ષ હોવું જોઈએ.આપણા દેશમાં વિધાનસભામાં તફાવત એ સમસ્યા નથી પરંતુ વિચારોનો અભાવ સૌથી મોટી સમસ્યા છે.તેમણે કહ્યું કે આજે જેની જરૂર છે તે અનુકૂળ રાજકારણની નહીં પરંતુ પ્રતિબદ્ધ રાજનીતિની છે.

 

SORCE : NEWS 18

Tags: Ajit PawarBJPeknath shindeMAHARASHATRA ELECTIONMaharashtraNITIN GADAKARISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.