Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો તેમજ ઝારખંડની વિધાનસભા 38 બેઠકો માટે મતદાન,જાણો PM મોદીએ શું કરી અપીલ

મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો અને ઝારખંડની 38 બેઠકો પર મતદાન શરૂ થયુ છે,ત્યારે PM મોદીએ લોકશાહીના તહેવારની ભવ્યતા વધારવા હાકલ કરી હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 20, 2024, 09:30 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન
  • મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે મતદાન શરૂ થયુ
  • બીજી તરફ ઝારખંડની 38 બેઠકો પર મતદાન શરૂ થયુ
  • સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે
  • ઝારખંડમાં 528 ઉમેદવારો માટે કુલ 1.23 કરોડ મતદારો
  • PM નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર-ઝારખંડના મતદારો જોગ અપીલ 
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડો.મોહન ભાગવતે કર્યુ મતદાન 

મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો અને ઝારખંડની 38 બેઠકો પર મતદાન શરૂ થયુ છે, PM મોદીએ લોકશાહીના તહેવારની ભવ્યતા વધારવા હાકલ કરી હતી.

નોંધનીય છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.આ તબક્કામાં કુલ 1.23 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.જ્યારે 528 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

महाराष्ट्र विधानसभा चुनाव के लिए और झारखंड विधानसभा चुनाव के दूसरे और अंतिम चरण के लिए मतदान शुरू हो गया है। झारखंड में आज 81 में से बची हुई 38 सीटों पर मतदान हो रहा है। महाराष्ट्र में सभी 288 विधानसभा सीटों पर मतदान हो रहा है। pic.twitter.com/Mzoplc6hKw

— ANI_HindiNews (@AHindinews) November 20, 2024

 

– મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન 

તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ મતદાન થઈ રહ્યું છે.મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે,રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે.આ મોટા નેતાઓના નામમાં શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે,ઉદ્ધવ ઠાકરે,ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ થાય છે. રાજ્યમાં ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP 59 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

– વિપક્ષી ગઠબંધન કેટલી બેઠકો પર ચૂંટણી

વિપક્ષી ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસે 101 સીટો પર,શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.શિવસેનાના બંને ઉમેદવારો 50 થી વધુ બેઠકો પર એકબીજાની વિરુદ્ધ છે,જ્યારે 37 બેઠકો પર બંને પવારોએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે.બીજી તરફ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

– બંને વિધાનસભા ચૂંટણી માટે ચુસ્ત બંદોબસ્ત 

બીજા તબક્કામાં 14,218 બૂથ પર મતદાન થઈ રહ્યું છે.આ દરમિયાન સુરક્ષાને લઈને નક્કર અને કડક વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે જણાવ્યું કે 38 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.તેમણે કહ્યું કે સવારથી જ બૂથ પર મતદારોની ભીડ જોવા મળી રહી છે.મતદાન મથકોની સુરક્ષા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 585 કંપનીઓ, જેએપીની 60 કંપનીઓ ઉપરાંત જિલ્લા દળોના 30 હજાર જવાનો અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

– ઝારખંડની 38 બેઠકો માટે મતદાન 

#WATCH दुमका, झारखंड: #JharkhandElection2024 के दूसरे चरण के तहत 38 सीटों पर मतदान शुरू हुए। pic.twitter.com/RLl4f0i36t

— ANI_HindiNews (@AHindinews) November 20, 2024

ઝારખંડના રાજમહેલ,બોરિયો,બરહેત,લિટ્ટીપારા,પાકુર,મહેશપુર,શિકારીપાડા,નાલા,જામતારા,દુમકા,જામા, જારમુન્ડી,માધુપુર,સરથ,દેવઘર,પૌડેયાહાટ,ગોડ્ડા,મહાગામા,રામગઢ,માંડુ,ધનવર,બગોદર,જામુઆ,ગંદી ગિરિડીહ,ડુમરી,ગોમિયા,બર્મો,બોકારો,ચંદનકિયારી,સિંદરી,નિરસા,ધનબાદ,ઝરિયા,ટુંડી,બાઘમારા,સિલ્લી અને ખિજરી બેઠકો પર શરૂઆત થઈ છે.

 

– PM નરેન્દ્ર મોદીએ મતદારોને કરી અપીલ 

https://x.com/narendramodi/status/1859040180331835862

ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને આજે લોકશાહીના તહેવારની સુંદરતા વધારવા માટે આહ્વાન કર્યું છે.આજે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે.વડાપ્રધાન મોદીએ સવારે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું,“મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તમામ સીટો માટે આજે મતદાન થશે.હું રાજ્યના મતદારોને વિનંતી કરું છું કે તેઓ પૂરા ઉત્સાહ સાથે તેનો ભાગ બને અને લોકશાહીના પર્વની સુંદરતામાં વધારો કરે.આ પ્રસંગે તમામ યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ છે.

https://x.com/narendramodi/status/1859040045933752734

તેમણે બીજી પોસ્ટમાં લખ્યું,“આજે ઝારખંડમાં લોકશાહીના મહાન તહેવારનો બીજો અને અંતિમ તબક્કો છે.હું તમામ મતદારોને આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું.આ અવસર પર, હું ખાસ કરીને મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. તમારો દરેક મત રાજ્યની શક્તિ છે.

#WATCH नागपुर, महाराष्ट्र: RSS प्रमुख मोहन भागवत ने कहा, "लोकतंत्र में मतदान करना नागरिक का कर्तव्य है। हर नागरिक को यह कर्तव्य निभाना चाहिए। मैं उत्तराखंड में था, लेकिन कल रात मैं अपना वोट डालने के लिए यहाँ आया। सभी को मतदान करना चाहिए…"#MaharashtraAssemblyElections2024 https://t.co/athZZSeE1X pic.twitter.com/vg9mtiMLMS

— ANI_HindiNews (@AHindinews) November 20, 2024

– સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કર્યુ મતદાન

તો મહારાષ્ટ્રના નાગપુરથી રાષ્ટ્રીય સેવયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતે મતદાન કર્યા હાદ કહ્યુ કે, “લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકનું કર્તવ્ય છે.દરેક નાગરિકે આ ફરજ નિભાવવી જોઈએ.હું ઉત્તરાખંડમાં હતો,પરંતુ ગઈકાલે રાત્રે હું અહીં મારો મત આપવા આવ્યો હતો.દરેકને મતદાન કરવું જોઈએ.”

 

Tags: ASSEMBLY ELECTIONBJPCongressELECTION COMMSSION OF INDIAMUARASHTRANCPShivsenaSLIDERTOP NEWSZARKHAND
ShareTweetSendShare

Related News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

Latest News

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

ઓપરેશન સિંદૂર સમયે ભૂજ,નલિયા સહિતના સરહદી સ્થળો પર પાકિસ્તાને હવાઈ હુમલા કર્યા હતા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.